Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સ્વામી લીલાશાહ મહારાજનો ગુરુવારે ઉજવાશે ૪૯મો વરસી મહોત્સવ

પ્રભાતફેરી, સ્નેહમિલન અને હવન વિગેરે કાર્યક્રમનું આયોજન

aaspassdaily by aaspassdaily
2022-10-31 14:26:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિંધી સમાજના મહાન સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજનો ૪૯મો વરસી મહોત્સવ ભાવનગર ખાતે ધામ ધૂમથી ઉજવવામા આવશે. તા. ૦૩ને ગુરુવારના સવારે ૬-૩૦ કલાકે પ્રભાત ફેરી સ્વામી લીલાશાહ મંદિર (જૂની વાડી) થી પ્રસ્થાન કરશે અને સિન્ધુનગરના મુખ્ય માર્ગો પરથી ફરીને સ્વામી લીલાશાહ ભવન (નવી વાડી) ખાતે સવારે ૯ કલાકે આગમન થશે. ત્યાર બાદ સવારે ૯-૩૦ કલાકે લાડી લોહાણા સિંધી પંચાયત તેમજ સ્વામી લીલાશાહ નવજવાન મંડળના સભ્યો માટે સ્નેહ મિલનનું આયોજન કરાયેલ છે સવારે ૧૦ કલાકે હવનનું આયોજન કરાયેલ છે.
સાંજે ૬ કલાકે ભવ્ય સત્સંગ મ્યુઝીકલ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે જેમાં કાલાકારો સ્વામીજીના ભજનો પ્રસ્તુત કરશે. રાત્રે ૯-૦૦ કલાકે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાયેલ છે. ઉપરોક્ત તમામ કાર્યક્રમોમા સમસ્ત સિંધી સમાજ ના ભાઈઓ બહેનો, ધર્મ પ્રેમીઓ, પરિવાર સહિત ઉપસ્થિત રહેવા લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ દિલીપભાઈ જાેબનપુત્રા, સ્વામી લીલાશાહ નવજવાન મંડળના પ્રમુખ અમિતભાઈ થાવરાણી તેમજ મહિલા મંડળના પ્રમુખ નયનાબેન કેસરીએ અનુરોધ કર્યો છે.

Tags: bhavnagarlila shah pir varsi utsav
Previous Post

ક. પરામાં સસરાના મકાનમાં દારૂ વેચતા જમાઇ ઝડપાયો

Next Post

ભાવેણાનાં રાજ્યગુરૂ પરિવારનાં યુવા કપલની ગુજરાત અને ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સમાં નિમણૂંક

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post

ભાવેણાનાં રાજ્યગુરૂ પરિવારનાં યુવા કપલની ગુજરાત અને ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સમાં નિમણૂંક

ઝૂલતા પુલની દુર્ઘટનામાં 4 વર્ષના બાળકે ગુમાવી માતા-પિતાની છત્રછાયા

મોરબી દુર્ઘટના મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.