Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાશે!

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ અચાનક વડોદરાની મુલાકાત લીધી

aaspassdaily by aaspassdaily
2022-11-07 10:58:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ ઉમૈેદવારો નક્કી કરવામાં લાગી ગઈ છે. ત્યારે ભાજપમાં પણ વડોદરાના રાજકીય માહોલ એકદમ બદલાઇ ગયું હતું . કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રવિવારે અચાનક વડોદરા પહોંચતા ભાજપના નેતાઓ દોડતા થઇ ગયા છે.
વડોદરાની અચાનક મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ વડોદરામાં ગુપ્ત બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે ભાજપના વાઘોડિયા બેઠકના દાવેદારો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. એક ફાર્મ હાઉસમાં યોજાયેલી આ બેઠકમાં વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય એવા મધુ શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વાઘોડિયાની બેઠકને લઈને ફરીથી સેન્સ લીધી હોવાની ચર્ચાઓ રાજકીય વર્તૂળોમાં ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ઘણા સમયથી જાહેરમાં કહેતા આવ્યા વાઘોડિયાથી તેઓ જ ચૂંટણી લડવાના છે અને 50 હજારથી વધુની લીડથી જીતવાના છે. તેઓ સતત 6 ટર્મથી વાઘોડિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. તેમણે ભાજપ દ્વારા પોતાને જ ટિકિટ આપવાનો મત પણ વ્યક્ત કર્યો હતો. એવામાં કેન્દ્રીય મંત્રી રૂપાલાની બેઠકમાં તેમને દૂર રાખવા પાછળનો શું સંકેત છે તે તો ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે ત્યારે જ જાણી શકાશે. ત્યારે હવે મધુ શ્રીવાસ્તવને આગામી સમયમાં ફરી ટિકિટ મળે છે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.

Tags: madhu shrivastavrupalavadodara
Previous Post

600 એકર જમીન પર આકાર લઈ રહ્યું છે સ્વામિનારાયણનગર

Next Post

જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

aaspassdaily

aaspassdaily

Related News

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર બે આંતકી ઠાર
તાજા સમાચાર

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર બે આંતકી ઠાર

October 14, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે શરીફ સામે ભારતના વખાણ કરી નરેન્દ્ર મોદીને ખૂબ સારા મિત્ર ગણાવ્યા
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે શરીફ સામે ભારતના વખાણ કરી નરેન્દ્ર મોદીને ખૂબ સારા મિત્ર ગણાવ્યા

October 14, 2025
Next Post
સામાન્ય વર્ગના 5.8 કરોડ લોકો ગરીબી રેખા નીચે

જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

તો 2011ની જેમ ફરી ચેમ્પિયન બનશે ભારત?

તો 2011ની જેમ ફરી ચેમ્પિયન બનશે ભારત?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.