Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શાહપુર મેટ્રો સ્ટેશન પાસે 3.5 કરોડ સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ફરાર

આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 7.5 કિલો સોનાના દાગીના ભરેલી બેગ લૂંટી

aaspassdaily by aaspassdaily
2022-11-08 10:55:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે આગડિયા પેઢીના કર્મચારી પાસેથી 3.5 કરોડના દાગીનાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઇ ગયા છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસે બેગમાં આશરે 7.5 કિલો સોનાના દાગીના હતા ,આ બેગને લઇને તેઓ શાહપુર મેટ્રો સ્ટેશનથી જઇ રહ્યા હતા ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતાે.લૂંટનો ભાગ બનનાર વ્યકિતનું નામ પરેશ શાહ છે. તેઓ સુપર મોલમાં એસ.એસ.તીર્થ ગોલ્ડ નામની ઓફિસમાં કામ કરે છે. આ મામલાની જાણ થતા પોલીસ કાફલા સાથે દોડી આવી હતી.
આ મોટી લૂંટની તપાસ સેકટર 1ના ડીસીપી નીરડ બડગુજડરે કરી રહ્યા છે. પ્રાથમિક તપાસ હેઠળ હાલમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી છે. આ લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ સામેલ થઇ છે. લૂંટારુઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Tags: 3.5 crore gold lootAhmedabad
Previous Post

વંદે ભારતમાં મુસાફરી કરી રહેલા ઓવૈસી પર પથ્થરમારો!

Next Post

ગુરુ નાનક દેવે જીવવાની રીત શીખવી: મોદી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુરુ નાનક દેવે જીવવાની રીત શીખવી: મોદી

ગુરુ નાનક દેવે જીવવાની રીત શીખવી: મોદી

‘કેજરીવાલ નાટક બંધ કરે,મારી પાસે તમામ રેકોર્ડ!

‘કેજરીવાલ નાટક બંધ કરે,મારી પાસે તમામ રેકોર્ડ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.