Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તળાજા ખાતે પંચોળી અને પટેલ સમાજ દ્વારા સમૂહલગ્ન

બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે, પિતા ની છત્રછાયા ન હોય તે દીકરીઓનો ખર્ચ સમાજ ભોગવે છે

aaspassdaily by aaspassdaily
2022-11-08 11:37:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજા ખાતે ૧૮ ગામ પાંચાળી આહીર સમાજના ઉત્કર્ષ સંગઠનના ઉપક્રમે તળાજા નજક મહુવા હાઇવે પર ૧૮માં સમૂહ લગ્નનું સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૮ ને મંગળવારે યોજાનાર આ સમુહ લગ્નોત્સવમાં ૭૮ નવદંપતીઓ સંસારિક જીવનનો સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાઈ પ્રારંભ કરશે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સમાજના એવા વ્યક્તિઓ કે જેઓએ વિવિધ ક્ષેત્રે નામના મેળવેલી હોય અથવા તો સરકારમાં ઊંચા પર નોકરી કરતા હોય તેવા ૧૦૦ વ્યક્તિઓ મંચ શોભાવશે. માંગલિક પ્રસંગો તા.૮ ના વહેલી સવારથી શરૂ થશે. જેમાં જાન આગમન સવારે ૬.૧૫ કલાકે, આર્શિર્વચન, સવારે ૮.૩૦, હસ્તમેળાપ બાદ ભોજન સમારંભ અને બપોરે ૧૨.૪૫ કલાકે જાનને વિદાયમાન અપાશે. સમૂહ લગ્ન આયોજન સમિતિ, તળાજાના પ્રમુખના જણાવ્યા પ્રમાણે આ દિવસે ભાવનગર બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સમાજના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. એક જ મંડપમાં મહેમાનો અને સમાજના ૧૫ હજાર વ્યક્તિઓ ભોજન લેશે. સમૂહ લગ્નના એક દંપતી પાછળ પચાસ હજારથી વધુનો ખર્ચ થાય છે.તેમાં જે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હોય તે દિકરીના લગ્ન માટે કોઈ જ રકમ લેવામાં આવતી નથી. દર દેવ દિવાળીના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.આવતા વર્ષે તા.૨૭ ના રોજ ૧૯ મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે.

Tags: samuh lagn yojasheTalaja
Previous Post

કારતક સુદ પુનમ: જૈનોના ચાતુર્માસ સંપન્ન : પાલીતાણામાં શત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ

Next Post

વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં ભાવનગર શહેર અને જિલ્લાના 2000 થી વધુ વૈષ્ણવોએ લીધો ભાગ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં ભાવનગર શહેર અને જિલ્લાના 2000 થી વધુ વૈષ્ણવોએ લીધો ભાગ

વિરાટ વૈષ્ણવ મહાસંમેલનમાં ભાવનગર શહેર અને જિલ્લાના 2000 થી વધુ વૈષ્ણવોએ લીધો ભાગ

“ઓપરેશન જીએસટી” : ભાવનગર, સુરત, અમદાવાદની 163 પેઢીનું 1259 કરોડ ટર્નઓવર અને 116 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટની ચોરી મળી

"ઓપરેશન જીએસટી" : ભાવનગર, સુરત, અમદાવાદની 163 પેઢીનું 1259 કરોડ ટર્નઓવર અને 116 કરોડની ઈનપુટ ટેક્ષ ક્રેડીટની ચોરી મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.