Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટીવી ચેનલને દરરોજ 30 મીનિટ સુધી જનસેવાના કાર્યક્રમો બતાવવા પડશે

ટીવી ચેનલો માટે મોદી સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

aaspassdaily by aaspassdaily
2022-11-10 10:36:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સરકારે બુધવારે ટીવી ચેનલો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે અગિયાર વર્ષ બાદ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેબિનેટ દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે. માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું છે કે, ફેરફારમાં ત્રણ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છએ. તેમાં સરળતાથી મંજૂરી, બિઝનેસ પ્રક્રિયાને સરળ બનાવવી અને સરલીકરણ અને તર્કસંગત બનાવવું.
નવી ગાઈડલાઈનમાં દરેક બ્રોડકાસ્ટર અથવા ચેનલને રોજ રાષ્ટ્રીય મહત્વ અથવા હિત અને જનસેવા સાથે જોડાયેલ મુદ્દા પર અડધો કલાક કંટેટ આપવું ફરજિયાત છે. તેના માટે મંત્રાલય તરપથી આઠ થીમ વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાંથી કોઈ પણ મુદ્દા પર ચેનલ અડધો કલાક કાર્યક્રમ કરી શકશે. તેમાં મહિલા સશક્તિકરણ, કૃષિ અને ગ્રામિણ વિકાસ, શિક્ષણ અને સાક્ષરતાનો પ્રસાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, સાયન્સ અને ટેકનોલોજી, સમાજ અને નબળા વર્ગનું કલ્યાણ, રાષ્ટ્રીય અખંડિતા, પર્યાવરણ અને સંસ્કૃતિ સંરક્ષણ સામેલ છે.
આ અડધો કલાકના સ્લોટ માટે આપવામાં આવતી સામગ્રીને લઈને ટૂંક સમયમાં સ્ટેક હોલ્ડર્સ મતલબ ચેનલો વગેરે સાથે ચર્ચા કરીને તેના વિશે અલગથી ગાઈડલાઈન જાહેર કરશે. જો કે, સ્પોર્ટ્સ, વાઈલ્ડ લાઈફ અને વિદેશી ચેનલો પર આ નિયમ લાગૂ થઈ જાય. તેમનું કહેવુ છએ કે, છેલ્લા કેટલાય વર્ષોમાં અમે જે સુધારા કર્યા છે, તેમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ સાથે જોડાયેલ કિસ્સામાં જોડાયેલ સુધારા મહત્વના છે.

Tags: indiajanseva guideline for TV channes
Previous Post

ભાવનગર શહેરના રંગોલી પાર્ક નજીક અકસ્માતમાં ત્રણના મોતની આશંકા

Next Post

આજથી શાળાઓ ફરી એકવાર શરૂ : બીજા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓએ 137 દિવસનો શાળાકીય અભ્યાસ

aaspassdaily

aaspassdaily

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
આજથી શાળાઓ ફરી એકવાર શરૂ : બીજા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓએ 137 દિવસનો શાળાકીય અભ્યાસ

આજથી શાળાઓ ફરી એકવાર શરૂ : બીજા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓએ 137 દિવસનો શાળાકીય અભ્યાસ

ટ્વિટરે જાહેર કરી દીધું ‘ઓફિશિયલ’ ફીચર

ટ્વિટરે જાહેર કરી દીધું 'ઓફિશિયલ' ફીચર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.