Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાઘોડિયાના ભારાડી નેતા મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયુ

aaspassdaily by aaspassdaily
2022-11-10 12:22:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાજપે વિધાનસભા ચૂંટણી 2022ના 160 ઉમેદવારોની જાહેરાત કરી છે, તેમા વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પત્તુ કપાયું છે. તેમને તો ઠીક તેમના કુટુંબમાં તેમની પત્નીને પણ ટિકિટ આપવામાં આવી નથી.
ભાજપે વિધાનસભા ચૂંટણી 2022ના 160 ઉમેદવારોની જાહેરાત કરી છે, તેમા વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પત્તુ કપાયું છે. તેમને તો ઠીક તેમના કુટુંબમાં તેમની પત્નીને પણ ટિકિટ આપવામાં આવી નથી. તેમના બદલે અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
મધુ શ્રીવાસ્તવ વ્યવસ્યાવે બિલ્ડર છે અને તે ભાજપના પાંચ વખતથી ચૂંટાયેલા ધારાસભ્ય છે, પણ આ વખતે એન્ટિ ઇન્કમ્બન્સીને ટાળવા માટે તેમનો ભોગ લેવાયો છે. જો કે મુખ્યત્વે તે બેસ્ટ બેકરી કેસ માટે જાણીતા છે. તેમા તે સહઆરોપી હતા. આ કેસમાં 18 મુસ્લિમોને જીવતા સળગાવાયા હતા.

Tags: bjpvaghodiya MLA madhu shrivastav no reapet
Previous Post

હિમાચલ પ્રદેશના ફાઇનલ પોલમાં ચોંકાવનારા આંકડા

Next Post

ભાવ. ગ્રામ્યમાં પૂર્વ ધારણા મુજબ પરસોતમભાઈ સોલંકીને ટિકિટ

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ભાવ. ગ્રામ્યમાં પૂર્વ ધારણા મુજબ પરસોતમભાઈ સોલંકીને ટિકિટ

ભાવ. ગ્રામ્યમાં પૂર્વ ધારણા મુજબ પરસોતમભાઈ સોલંકીને ટિકિટ

માલદીવમાં ભીષણ આગમાં 9 ભારતીયોના મોત

માલદીવમાં ભીષણ આગમાં 9 ભારતીયોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.


Warning: array_sum(): Addition is not supported on type string in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/jnews-social-share/class.jnews-social-background-process.php on line 112