ભાજપે વિધાનસભા ચૂંટણી 2022ના 160 ઉમેદવારોની જાહેરાત કરી છે, તેમા વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પત્તુ કપાયું છે. તેમને તો ઠીક તેમના કુટુંબમાં તેમની પત્નીને પણ ટિકિટ આપવામાં આવી નથી.
ભાજપે વિધાનસભા ચૂંટણી 2022ના 160 ઉમેદવારોની જાહેરાત કરી છે, તેમા વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પત્તુ કપાયું છે. તેમને તો ઠીક તેમના કુટુંબમાં તેમની પત્નીને પણ ટિકિટ આપવામાં આવી નથી. તેમના બદલે અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.
મધુ શ્રીવાસ્તવ વ્યવસ્યાવે બિલ્ડર છે અને તે ભાજપના પાંચ વખતથી ચૂંટાયેલા ધારાસભ્ય છે, પણ આ વખતે એન્ટિ ઇન્કમ્બન્સીને ટાળવા માટે તેમનો ભોગ લેવાયો છે. જો કે મુખ્યત્વે તે બેસ્ટ બેકરી કેસ માટે જાણીતા છે. તેમા તે સહઆરોપી હતા. આ કેસમાં 18 મુસ્લિમોને જીવતા સળગાવાયા હતા.