Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઇને ગોળી ન મારૂ તો મધુ શ્રીવાસ્તવ નહી,

અપક્ષ ઉમેદવારી નોંધાવી, ભાજપે ટિકિટ ના આપતા નારાજ હતા મધુ શ્રીવાસ્તવ

aaspassdaily by aaspassdaily
2022-11-17 16:11:22
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પર ટિકિટ ના આપતા નારાજ થયેલા મધુ શ્રીવાસ્તવે અપક્ષમાં ફોર્મ ભર્યુ છે. આ દરમિયાન મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને સંબોધન કરતા કહ્યુ કે, તે કોઇનાથી ડરતા નથી.

મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યા બાદ કાર્યકરોને સંબોધતા કહ્યુ કે, “આ બાહુબલી હજુ જીવે છે, કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઇને ગોળી ન મારૂ તો મધુ શ્રીવાસ્તવ નહી, જેને લડવું હોય તે મેદાનમાં આવી જાય, કોઇનાથી ડરવાની જરૂર નથી. ભારત આઝાદ છે, કોઇ ધમકી આપતુ હોય કે આ કરીશ, તે કરીશ. આપણે કોઇની ચિંતા કરવાની જરૂર નથી.”

વધુમાં મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે, વાઘોડિયામાં જે ગેરકાયદેસર મકાન છે તેને કાયદેસર કરી આપીશ આ મારૂ વચન છે.

ભાજપે મધુ શ્રીવાસ્તવને વાઘોડિયા બેઠક પરથી ટિકિટ ના આપતા નારાજ હતા. મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે સીઆર પાટિલ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ઘણી મહેનત કરી હતી પણ મધુ શ્રીવાસ્તવ માન્યા નહતા. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાયા બાદ તે રોષે ભરાયા હતા અને કાર્યકરો સાથે ભાજપના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ.

ભાજપે ટિકિટ ના આપતા મધુ શ્રીવાસ્તવ નારાજ હતા અને રેલી કાઢીને મધુ શ્રીવાસ્તવ ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા હતા. વડોદરાના હનુમાન મંદિરથી દર્શન કરીને મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા પહોચ્યા હતા. મધુ શ્રીવાસ્તવે ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, ભાજપે મારી ટિકિટ કાપીને મારૂ અપમાન કર્યુ છે અને મારા સમર્થકોના કહેવાથી અપક્ષ ચૂંટણીમાં ઉતર્યો હોવાનું જણાવ્યુ છે. કાર્યકરોએ કહ્યુ કે, અપમાનના આધારે તમે ચૂંટણી લડો અમે તમારી સાથે છીએ.

Tags: electiongujarat
Previous Post

CGSTના સુપરિન્ટેન્ડન્ટને લાંચ સ્વીકારવા બદલ ગાંધીધામથી CBIની ટીમેકરી ધરપકડ

Next Post

રોટોમેક કંપની સામે CBIએ દાખલ કર્યો કેસ : રૂ.750 કરોડનું કૌભાંડ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રોટોમેક કંપની સામે CBIએ દાખલ કર્યો કેસ : રૂ.750 કરોડનું કૌભાંડ

રોટોમેક કંપની સામે CBIએ દાખલ કર્યો કેસ : રૂ.750 કરોડનું કૌભાંડ

39 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

39 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.