Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આવતા વર્ષથી CBSE સ્કુલોમાં શૈક્ષણિક ફોર્મેટ બદલાશે

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા યથાવત રહેશે છતાં ‘હાઉ’ ઘટાડવા બે પરીક્ષાનો વિકલ્પ

aaspassdaily by aaspassdaily
2022-11-19 11:37:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન (સીબીએસઈ) આગળ વધ્યુ છે. શિક્ષણ-પરીક્ષા ફોર્મેટમાં બદલાવનો નિર્ણય લીધો છે. વર્તમાન 10+2 ફોર્મેટના સ્થાને 5+3+2+4 ફોર્મેટ લાગુ કરાશે. જે વિશે તુર્તમાં સીબીએસઈ સંલગ્ન સ્કુલોને જાણ કરવામાં આવશે. બોર્ડના ચેરપર્સન નિધિ છીબ્બરે કહ્યું કે નવા ફોર્મેટને આગામી નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે.
નવા ફોર્મેટ અંતર્ગત 3થી6 વર્ષની વયના બાળકોને પણ શૈક્ષણિક સિસ્ટમમાં આવરી લેવામાં આવશે. અત્યારે પણ નાની વયના બાળકો માટે અનેક સ્કુલો પ્રિ-નર્સરી ચલાવી જ રહી છે. એ સીબીએસઈ તેને વિધિવત રીતે સિસ્ટમમાં સામેલ કરશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળાકીય શિક્ષણનું ચાર ભાગોમાં વિભાજન કરાયુ છે. પ્રથમ તબકકામાં 3થી7 વર્ષના બાળકોના શિક્ષણને ફાઉન્ડેશન (પાયા)નુ નામ આપવામાં આવ્યું છે. ધો.3થી5માં 8થી11 વર્ષના બાળકો માટે બીજો તબકકો ‘પ્રિપેરટરી’ હશે. ધો.6થી8ને મીડલ કવરીંગ કલાસ કહેવાશે. જયારે ધો.9થી12 સેક્ધડરી કલાસ કહેવાશે. ધો.10થી12માં બોર્ડ પરીક્ષા યથાવત જ રહેશે. પરંતુ વર્તમાન બોર્ડ અને એન્ટ્રન્સ (પ્રવેશ) પરીક્ષાનું પુર્નગઠન કરાશે જે અંતર્ગત કોચીંગ-ટયુશન કલાસની જરૂરિયાત ખત્મ કરાશે. આ ઉપરાંત વર્ષ દરમ્યાન બે બોર્ડ પરીક્ષાનો વિકલ્પ અપાશે. એક મુખ્ય પરીક્ષા હશે અને બીજુ પરિણામ સુધારવા ઈચ્છે તે વિદ્યાર્થી આપી શકશે.

Tags: cbseindianew education formet
Previous Post

દુર્ઘટના સ્થળે જો એમ્બ્યુલન્સ મોડી પહોંચશે તો 1 લાખનો દંડ

Next Post

મોદી સુરેન્દ્રનગરમાં તો રાહુલ ગાંધી રાજકોટમાં

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મોદી સુરેન્દ્રનગરમાં તો રાહુલ ગાંધી રાજકોટમાં

મોદી સુરેન્દ્રનગરમાં તો રાહુલ ગાંધી રાજકોટમાં

બિહારની ગોઝારી દુર્ઘટના: 15 લોકોને ટ્રકે કચડ્યાં- 12ના મોત

બિહારની ગોઝારી દુર્ઘટના: 15 લોકોને ટ્રકે કચડ્યાં- 12ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.