Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ક્ષત્રિયોના બલિદાન, ગરીમાને ભાજપ અને મોદીજીએ જે સન્માન આપ્યું છે તે ભૂતકાળમાં ક્યારેય નથી મળ્યું – પ્રદિપસિંહ વાઘેલા

લોકોએ વડાપ્રધાન કરતા રાજવીને માન વધુ આપ્યું અને તે સમયના સત્તા પક્ષે સાલીયાણા બંધ કરી દીધા હતા -  જીતુભાઈ વાઘાણીની જાહેર સભામાં પ્રદિપસિંહ વાઘેલાએ કર્યો રણકાર

aaspassdaily by aaspassdaily
2022-11-29 11:37:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ વાઘાણીના સમર્થનમાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા આવ્યા હતા ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજની વિશાળ હાજરીમાં યોજાયેલ આ જાહેર સભામાં તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, જે સરદાર પટેલે ભારતને એક કર્યું તેની વિશાળ પ્રતિમા જ્યાં ઉભી છે ત્યાં જ આ ભારતના મહાન રાજવીઓના બલિદાન અને શોર્યને યાદ કરતું મ્યુઝિયમ બનાવવાનું કાર્ય ભાજપે કર્યું છે.
  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્ષત્રિય સમાજ અને ભારતના રાજવીઓની જે ખેવના કરી છે, તેમને માન સન્માન આપ્યું છે તે અગાઉ કોઈએ આપ્યું નથી તેમ કહી તેમણે જણાવ્યું કે, રાજવીઓને મળતા સાલીયાણા તે સમયની સરકારમાં બંધ થયા તેની પાછળ તત્કાલીન વડાપ્રધાનને રાજવી કરતા ઓછું માન મળ્યાની ઘટના કારણભૂત હતી.
ભાવનગર તે દેવભૂમિ છે જેના રાજવીએ દેશની રાષ્ટ્રની સૌથી પહેલી દરકાર કરી હતી અને આ ભૂમિ ભાજપનો ગઢ રહ્યો છે છે અને રહેશે આમ કહી પ્રદિપસિંહ વાઘેલાએ જીતુભાઈ વાઘાણી તે તમારા લોકલાડીલા નેતા ભાવનગરનું ઘરેણું તો છે જ સાથે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કામ કરતી અમારી ભાજપ સરકારનું પણ એક ગૌરવ છે અને આજે હું તેમને શુભેચ્છા જ નહીં પરંતુ વિજય બની ચૂક્યાના આગોતરા અભિનંદન દેવા માટે આવ્યો છું તેમ ઉમેર્યું હતું.
આ જાહેર સભામાં પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ – પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા રાજેન્દ્રસિંહ રાણા, ક્ષત્રિય આગેવાનો તથા અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags: bhavnagarbjpPradipsinh vaghela sabha
Previous Post

પાકિસ્તાન સેનામાં બળવાના એંધાણ, સૈન્યમાં મતભેદ સર્જાયાના સંકેત

Next Post

ટોયોટા કિર્લોસ્કર મોટર્સ લિમિટેડ ના વાઇસ ચેરમેન વિક્રમ શ્રીકાંતનું મૃત્યુ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ટોયોટા કિર્લોસ્કર મોટર્સ લિમિટેડ ના વાઇસ ચેરમેન વિક્રમ શ્રીકાંતનું મૃત્યુ

ટોયોટા કિર્લોસ્કર મોટર્સ લિમિટેડ ના વાઇસ ચેરમેન વિક્રમ શ્રીકાંતનું મૃત્યુ

UPના ફિરોઝાબાદમાં એક જ પરિવારના 6 લોકો આગમાં ભડથું

UPના ફિરોઝાબાદમાં એક જ પરિવારના 6 લોકો આગમાં ભડથું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.