Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કૉલેજિયમ સામે નમતું જોખવા તૈયાર નથી મોદી સરકાર

અમે વારંવાર કહીએ છીએ કે નામ મોકલો: સરકાર

aaspassdaily by aaspassdaily
2022-12-16 10:52:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મોદી સરકાર અને કોર્ટના કોલેજીયમ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, જજોની નિયુક્તિને લઈને કોલેજીયમ જે નામ જજ માટે સરકારને મોકલે સરકાર તેને પરત મોકલી દે છે. આ મુદ્દે સરકારે સંસદમાં જણાવ્યું છે કે આવું કેમ થઈ રહ્યું છે. આ મુદ્દે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ જવાબ આપતા કહ્યું કે આ મુદ્દા પર આખા દેશે ચિંતા કરવાની જરૂર છે. મને પણ ચિંતા થાય છે કે દેશમાં પાંચ કરોડ જેટલા કેસ વેઈટિંગમાં છે. તમે સમજી શકો છો કે સામાન્ય માણસ પર શું વિતતી હશે. આનું મૂળ કારણ છે જજોની નિયુક્તિ અને ખાલી વેકેનસી.
મંત્રીએ કહ્યું કે વર્ષ 2015માં લોકસભા અને રાજ્યસભામાં જજોની નિયુક્તિને લઈને એક કમિશનને લઈને કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને મોટા ભાગના રાજ્યો પણ સહમત થયા હતા. આ દેશ બંધારણ અને દેશની ભાવનાથી ચાલે છે. અત્યારે સરકાર પાસે સીમિત અધિકાર છે, જે નામ કોલેજીયમ દ્વારા નક્કી કરીને મોકલવામાં આવે છે તેના પર ફેસલો લઈ શકાય છે. અમારા પાસે અધિકાર નથી કે અમે કોઈ નામ આપી શકીએ, અમે વારંવાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસને કહીએ છે કે નામ મોકલો, નામ મોકલો. તેમણે કહ્યું કે ક્યાંકને ક્યાંક મને લાગે છે કે દેશની ભાવના અનુસાર કામ કરવામાં આવી રહ્યું નથી. સરકાર સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે પણ જ્યાં સુધી નિયુક્તિને લઈને કોઈ નવી વ્યવસ્થા ઊભી ના થઈ જાય ત્યાં સુધી આવા પ્રકારના સવાલો ઊભા થતાં જ રહેશે.

Tags: collegium controvercitycourtgovenrmentindia
Previous Post

આધેવાડામાં કેટરિંગનો વ્યવસાય કરતા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો

Next Post

ભ્રષ્ટાચાર સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને અનુસૂચિત જાતિમાંથી શા માટે બાકાત રાખવામાં આવ્યા?

ભ્રષ્ટાચાર સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ

એકસાથે 9 બાળકોને જન્મ આપતા વર્લ્ડ રેકોર્ડ

એકસાથે 9 બાળકોને જન્મ આપતા વર્લ્ડ રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.