Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભ્રષ્ટાચાર સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ

હવે બાબુઓ સામે પ્રત્યક્ષ પ્રમાણ વગર પણ થશે કાર્યવાહી

aaspassdaily by aaspassdaily
2022-12-16 10:54:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જો પરિસ્થિતિને લગતા પૂરાવાઓના આધારે સાબિત થઈ જાય છે કે આરોપી અધિકારીઓએ રૂશ્વત લીધી છે તો તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય છે.
ભ્રષ્ટાચાર, લાંચ અને રૂશ્વત આ બધા શબ્દો હવે જાણે ભારતની અંદર તો વણાઈ ગયા હોય તેવું લાગે છે, દરેક સરકારો વાયદા કરે છે કે ભ્રષ્ટાચારને દેશમાંથી કાઢી નાંખીશું પણ આજે પણ સરકારી તંત્રમાં પૈસા આપ્યા વિના કામ કઢાવવું એટલે પહાડ ચઢવો. એમાંય ખાસ કરીને મિડલ ક્લાસ અને ગરીબ જે પૈસા ખર્ચી ન શકે તેમણે તો હેરાન પરેશાન જ થવાનું. જોકે હવે ભ્રષ્ટાચાર કરીને કોઈની પાસેથી કમિશન સ્વરૂપે પૈસા લઈને કામ કરતાં કર્મચારીઓની હવે ખેર નથી. સુપ્રીમ કોર્ટે જ એવો એક ચુકાદો આપ્યો છે જેનાથી આવા તમામ ભ્રષ્ટાચારી કર્મચારીઓ હવે મપાઈ જશે. હવે ભ્રષ્ટાચાર નિરોધક કાયદા હેઠળ સરકાઋ અધિકારી સામે કાર્યવાહી કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણની કોઈ જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અદાલતોએ આવા પ્રકારના અધિકારીઓ સામે જરાય ઉદાર થવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે ભ્રષ્ટાચારના મામલમાં કોઈ પ્રત્યક્ષ મૌખિક કે દસ્તાવેજી સાબિતી ન હોય તો પણ પરિસ્થિતિજન્ય પૂરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. આટલું જ નહીં કોર્ટે તો એમ પણ કહ્યું કે જો કોઈ ફરિયાદ કરનાર વ્યક્તિ મરી જાય છે અથવા તો પોતે સાક્ષી બનવાથી ના પાડી દે છે તો પણ અન્ય પૂરાવા કે સાક્ષીના આધારે કાર્યવાહી કરી શકાય છે.

Tags: indiasupreme court against corru[tion
Previous Post

કૉલેજિયમ સામે નમતું જોખવા તૈયાર નથી મોદી સરકાર

Next Post

એકસાથે 9 બાળકોને જન્મ આપતા વર્લ્ડ રેકોર્ડ

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
એકસાથે 9 બાળકોને જન્મ આપતા વર્લ્ડ રેકોર્ડ

એકસાથે 9 બાળકોને જન્મ આપતા વર્લ્ડ રેકોર્ડ

1971ના યુદ્ધમાં સશસ્ત્ર દળોની બહાદુરીને ભારત ક્યારેય નહીં ભૂલે :PM મોદી

1971ના યુદ્ધમાં સશસ્ત્ર દળોની બહાદુરીને ભારત ક્યારેય નહીં ભૂલે :PM મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.