Thursday, January 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિધર્મી શિક્ષક દ્વારા બોટાદમાં વિદ્યાર્થીનીની છેડતી

રાણપુરમાં પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ પોસ્કો અને છેડતીની ફરિયાદ નોંધાવી

aaspassdaily by aaspassdaily
2022-12-20 11:01:58
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

બોટાદમાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શિક્ષણના ધામમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીની પર નજર બગાડી તેની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાલ આ મામલે પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી તપાસ ધરી છે. તો શાળામાં વિદ્યાર્થિનીની છેડતીની ઘટનાને લઇ ગામ સહિત પંથકમાં ચકચાર સાથે શિક્ષક પર લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે.
માહિતી અનુસાર, બોટાદના રાણપુરમાં આવેલી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસે શાળાના જાવેદ ચુડેસરા નામના લંપટ શિક્ષકે બિભત્સ માંગણી કરીને છેડતી કરતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી વિધર્મી શિક્ષકની કરતૂતનો ભોગ બની રહેલી વિદ્યાર્થીનીએ તેના પરિવારને આ અંગે વાત કરતા આજે પરિવારજનો શાળા પર પહોંચતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. રોષે ભરાયેલા વિદ્યાર્થીનીના પરિવારજનોએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
છેડતીને પગલે પરિવારે આરોપી શિક્ષક વિરુદ્ધ પોસ્કો અને છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને લંપટ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદને આધારે રાણપુર પોલીસે વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાના સમગ્ર જિલ્લામાં ઘેરા પડઘા પડ્યા છે. શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. શિક્ષણના ધામમાં જ જો આવા હવસખોરો પડ્યા હોય તો દીકરીઓની સલામતીનું શું તે પણ એક મોટો સવાલ છે. આવા નરાધમ શિક્ષકોને કારણે દીકરીઓ શાળાએ જવામાં પણ સલામતી નહીં અનુભવે.

Tags: BotadPosco fir against Teacherranpur
Previous Post

શોપિયાંમાં અથડામણ: 3 આતંકીઓ ઠાર

Next Post

એમેઝોન જંગલના છોડ અમદાવાદમાં

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતમાં આજે પણ માવઠાની હવામાન વિભાગની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં આજે પણ માવઠાની હવામાન વિભાગની આગાહી

January 1, 2026
નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો
તાજા સમાચાર

નવા વર્ષે મોંઘવારીનો માર : કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં ૧૧૧ નો વધારો

January 1, 2026
આઠમાં પગારપંચની જોગવાઈઓનો આજથી અમલ
તાજા સમાચાર

આઠમાં પગારપંચની જોગવાઈઓનો આજથી અમલ

January 1, 2026
Next Post
એમેઝોન જંગલના છોડ અમદાવાદમાં

એમેઝોન જંગલના છોડ અમદાવાદમાં

અર્બન 20 લોગો,વેબસાઇટ,વેલકમ સોંગનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ

અર્બન 20 લોગો,વેબસાઇટ,વેલકમ સોંગનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.