Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ૧૧૩માં સ્થાપના દિન નિમિત્તે યોજાશે દક્ષિણોત્સવ

પૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકોનું સ્નેહમિલન, બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇસરોના ડાયરેક્ટરનું વક્તવ્ય યોજાશે

aaspassdaily by aaspassdaily
2022-12-21 13:47:59
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગરનાં ૧૧૩માં સ્થાપના દિનની ઉજવણી તથા સંસ્થાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહ મિલન તથા બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ ‘દક્ષિણોત્સવ – ૨૦૨૨’ નું આયોજન તા. ૨૫ને રવિવારનાં સવારે ૦૮.૩૦ થી ૧૧.૩૦ દરમ્યાન બાલમંદિર પટાંગણ ખાતે યોજાશે.
આ પ્રસંગે ઈસરો – અમદાવાદના ગૃપ ડાયરેક્ટર જૈમિન દેસાઈનાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી ‘સ્છદ્ગ સ્છડ્ઢઈ છઇ્‌ૈંહ્લૈંઝ્રૈંછન્ જીછ્‌ઈન્ન્ૈં્‌ઈ’ વિષય પર પોતાનું વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ આચાર્યઓ, પૂર્વ શિક્ષકો, પૂર્વ વિદ્યાર્થીઓ તથા રસ ધરાવનાર તમામને ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું છે. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત શાળાઓ તથા ભાવનગર શહેરની ૧૬ શાળાઓના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓનાં વૈજ્ઞાનિક અભિગમને સુદ્રઢ બનાવવા માટે ઈસરો – અમદાવાદના ગૃપ ડાયરેક્ટર જૈમિન દેસાઈ ‘અવકાશ વૈજ્ઞાનિક સાથે વિદ્યાર્થીઓની ગોષ્ઠી’ વિષય પર પોતાનું વક્તવ્ય આપશે અને તેઓની સાથે વિચાર ગોષ્ઠી બપોરે ૨ થી ૪ કલાક દરમ્યાન કરશે. આ પ્રસંગે આમંત્રિત શાળાઓનાં વિદ્યાર્થીઓ તથા તેમના પ્રતિનિધિને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ફેસબુક પર કરવામાં આવશે.

Tags: bhavnagardaxinamurtisthapana divas ujvashe
Previous Post

રિલાયન્સ સ્માર્ટ બજારમાં ખરીદી કરવા ગયેલી મહિલાનો મોબાઈલ ચોરાયો

Next Post

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થશે : આયોજન સંદર્ભે મળેલી બેઠક

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થશે : આયોજન સંદર્ભે મળેલી બેઠક

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થશે : આયોજન સંદર્ભે મળેલી બેઠક

બહાર કરતાં આંતર વિશ્વ વિરાટ છે, એકવાર સમજાય તો શાશ્વત શાંતિ મળી શકે

બહાર કરતાં આંતર વિશ્વ વિરાટ છે, એકવાર સમજાય તો શાશ્વત શાંતિ મળી શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.