Friday, September 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સૌની યોજના તળે ભાવનગરના નાના મોટા ૭૭ જળાશયોમાં ઠલવાશે ૭૬૧૦ ઘનફૂટ પાણી

જિલ્લામાં ૬ તાલુકાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે

aaspassdaily by aaspassdaily
2022-12-26 17:33:27
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટÙના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટÙના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.સૌની યોજના દ્વારા ભાવનગર જિલ્લામાં નાના મોટા ૭૭ જળાશયો નર્મદાના નીરથી છલકાશે. જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને પાકની સિંચાઇ માટે પૂરતુ પાણી મળી રહેશે.
સરકાર દ્વારા સૌની યોજના દ્વારા નર્મદા નદીમાં આવતાં પૂરના વધારાના પાણીને સૌરાષ્ટÙના વારંવાર પાણીની જરૂરીયાતવાળા જિલ્લાઓના ૧૧૫ જળાશયો ભરીને ૯૭૦ કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આયોજન કર્યું છે. જેમાં ભાવનગરના ગારિયાધાર, જેસર, મહુવા,પાલીતાણા, ઉમરાળા અને ભાવનગર મળી છ તાલુકાના ૫૬ ચેકડેમ,૧૬ તળાવ, ૫ ડેમમાં આવતા અઠવાડિયાથી નર્મદાનું પાણી છોડવામાં આવશે. ભાવનગર સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ ગજેરાએ એક વાતચીતમાં જણાવ્યું કે, હાલ પંપિંગ સ્ટેશનનું ચેકિંગ, વીજ જાડાણ તેમજ ઓઇલ ગ્રીસિંગ વગેરે કામગીરી ચાલી રહી છે. પાઇપલાઇન મારફત જળાશયોમાં પાણી છોડવામાં આવશે, હાલમાં ૯૦ દિવસ સુધી ચાલે તેટલું પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે સૌની યોજનામાં સમાવિષ્ટ તમામ નાના-મોટા ચેક ડેમ જળાશયોને છલક સપાટી સુધી ભરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ પરામર્શ કરીને સૌરાષ્ટÙના જળાશયો માટે પાણીની જરૂરીયાત સંદર્ભે માંગણી કરી હતી. જેને ધ્યાને લઇ, હકારાત્મક પ્રતિસાદ આપતાં સૌરાષ્ટÙના ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેનાથી સૌરાષ્ટÙના લાભાÂન્વત જીલ્લાના ખેડૂતોની રવિ પાકની સિંચાઈ ક્ષમતામાં ખૂબ જ મોટો વધારો થશે.

Tags: bhavnagarsauni yojana
Previous Post

મોટી જાગધાર ગામમાં યુવક ઉપર ચાર શખ્સનો ગુÂપ્ત,પાઇપ વડે હુમલો

Next Post

સફાઇની નબળી કામગીરી સુધારવા, પશુ નિયંત્રણના જાહેરનામાને અસરકારક બનાવવા કમિશનર મેદાનમાં

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરથી ચોતરફ વિનાશના દ્રશ્યો

September 4, 2025
ડીસામાંથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઇ
તાજા સમાચાર

ડીસામાંથી ડુપ્લીકેટ નોટોની ફેક્ટરી ઝડપાઇ

September 4, 2025
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, 4700 વિઝા રદ, નોકરીઓ જોખમમાં
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, 4700 વિઝા રદ, નોકરીઓ જોખમમાં

September 4, 2025
Next Post
સફાઇની નબળી કામગીરી સુધારવા, પશુ નિયંત્રણના જાહેરનામાને અસરકારક બનાવવા કમિશનર મેદાનમાં

સફાઇની નબળી કામગીરી સુધારવા, પશુ નિયંત્રણના જાહેરનામાને અસરકારક બનાવવા કમિશનર મેદાનમાં

નવયુગ શીપ બ્રેકીંગ કંપનીના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

નવયુગ શીપ બ્રેકીંગ કંપનીના સૌજન્યથી ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.