Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભૌતિક આનંદ ક્ષણિક હોય છે જ્યારે આધ્યાત્મિક આનંદ અવિસ્મરણીય હોય છે. પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી

સત્સંગ ગંગામાં સ્નાન કર્યા વિના મનના ઉમળકા શાંત થતાં નથી

aaspassdaily by aaspassdaily
2022-12-27 14:04:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સ્વામિનારાયણ મંદિર લોખંડ બજાર સુવર્ણ જયંતિ મહોત્સવમાં સવારે મંદિરે લક્ષ્મીનારાયણજીની મૂર્તિ પર પાંચ પ્રકારના ૬૦૦ કિલો પુષ્પો દ્વારા અભિષેક કરવામાં આવેલ અને બપોરે ત્રણ કલાકથી શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે વ્યાસાસને બિરાજમાન પૂ. શાસ્ત્રી નિર્લેપસ્વરૂપદાસજી દ્વારા સુંદર સંગીતની શૈલીમાં શ્રીમદ ભાગવત આ કળયુગમાં કોઈ પણ વ્યÂક્તને કઈ રીતે ભગવાન સુધી પહોંચવુ તેની સીડી રુપ છે તે સમજાવતા જણાવ્યું હતું કે ભૌતિક આનંદ ક્ષણિક હોય છે જ્યારે આધ્યાÂત્મક આનંદ અવિસ્મરણીય હોય છે. કારણકે ભગવાનનું વિસ્મરણ એ મોટી આપત્તિ આપતી હોય છે અને ભગવાનનું સ્મરણ એ સૌથી મોટી સંપત્તિ આપતી હોય છે માટે જ કોઈ ભૌતિક સુખ આપણને કાયમ માટે આનંદીત અને પ્રફુલિત રાખી શકતું નથી જ્યારે આધ્યાÂત્મક સુખ વ્યÂક્તને સદાય માટે આનંદીત અને પ્રફુલિત રાખે છે.
જે વ્યÂક્ત ભગવાનને શરણે જાય છે તેણે પોતાનું સર્વસ્વ એટલે કે પોતાની જાત સત્ય સ્વરૂપ ભગવાનને સોંપી દેવાની હોય છે પ્રેમપૂર્વક ભગવાનને શરણે રહેવું તેનાથી ઉત્તમ ઉપાસના આજના સમયમાં બીજી કોઈ જ નથી. તેથી આશ્રિત તેને કહેવાય જે પોતાના ઇષ્ટદેવનું સદાય સ્મરણ કર્યા કરે છે. પ્રતિદિન સંપ્રદાયના અલગ અલગ સ્થાનો એથી સંતો પધારી રહ્યા છે.

Tags: bhavnagarkathamahotsavswaminarayan mandir
Previous Post

18 મહિનામાં 7 મેગા ઓપરેશનમાં 1930 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Next Post

પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં વકીલો દ્વારા સૂત્રોચાર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં વકીલો દ્વારા સૂત્રોચાર

પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં વકીલો દ્વારા સૂત્રોચાર

૩૧ને શનિવારે વર્ષના આખરી દિવસે હરદ્વાર ગોસ્વમી કરશે તર…બ…તર

૩૧ને શનિવારે વર્ષના આખરી દિવસે હરદ્વાર ગોસ્વમી કરશે તર...બ...તર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.