Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

૩૧ને શનિવારે વર્ષના આખરી દિવસે હરદ્વાર ગોસ્વમી કરશે તર…બ…તર

aaspassdaily by aaspassdaily
2022-12-27 14:07:32
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત તા.૩૧ને શનિવાર સાંજે ૬ કલાકે અમદાવાદ મેડિકલ એસોશિએશન હોલમાં સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામીના નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત નિબંધ સંગ્રહ ‘તર…બ…તર’નું વિમોચન થશે. વિદાય લઇ રહેલા વર્ષની અને આવનાર નવા હર્ષની વાત વિખ્યાત વક્તા ભાગ્યેશ જહા, કૃષ્ણકાંત ઉનડકટ, જયેન્દ્રસિંહ જાદવ, રામ મોરી અને હરદ્વાર ગોસ્વામી કરશે. રક્ષા શુક્લ તરન્નુમને પ્રશાંત બારોટ અંદાઝે બયાં પ્રસ્તુત કરશે. ડૉ. અશ્વિન આણદાણી સંચાલન કરશે

Tags: bhavnagarHardvar GauswamiTarbatar karyakram
Previous Post

પોલીસ દ્વારા માર મારવાના વિરોધમાં વકીલો દ્વારા સૂત્રોચાર

Next Post

સગીરાને ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની હતી

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
સગીરાને ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની હતી

સગીરાને ધમકી આપી શખ્સે દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની હતી

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના ૧૬ જવાનોના પરિવારોને મોરારીબાપુની રૂ.૨૫-૨૫ હજારની સહાયની જાહેરાત

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના ૧૬ જવાનોના પરિવારોને મોરારીબાપુની રૂ.૨૫-૨૫ હજારની સહાયની જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.