Thursday, December 25, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત બગડી,

અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા: પ્રધાનમંત્રી મોદીને આ માહિતી મળતા તેઓ આજે બપોરે બે વાગે માતાની તબિયતના ખબરઅંતર પૂછવા માટે ગુજરાત આવી શકે છે

aaspassdaily by aaspassdaily
2022-12-28 13:06:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

 

અમદાવાદઃ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનની તબિયત લથડી છે. તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ,પ્રધાનમંત્રી મોદીને આ માહિતી મળતા તેઓ આજે બપોરે બે વાગે માતાની તબિયતના ખબરઅંતર પૂછવા માટે ગુજરાત આવી શકે છે.
હીરાબાની ઉંમર 100 વર્ષથી વધુ છે. આ વર્ષે જૂનમાં તેઓએ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારબાદ પીએમ મોદીએ તેમના પગ ધોયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. હાલમાં પૂર્ણ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલા જ પીએમ મોદી હીરાબાને મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ઉતર્યા બાદ તેઓ સીધા ગાંધીનગર તેમના માતા હીરાબાને મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. મોદીએ માતાના ઘરે લગભગ 45 મિનિટ વિતાવી હતી.

Previous Post

વસંત પંચમીથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાળકોને ભણાવવામાં આવશે સાચો ઈતિહાસ

Next Post

AIIMS બાદ હવે ભારતીય રેલવેની વેબસાઇટ પર સાયબર એટેક!

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી
તાજા સમાચાર

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર ૨૬ સનદી અધિકારીઓની ફેરબદલી

December 24, 2025
બાંગ્લાદેશ ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા મક્કમ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશ ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા મક્કમ

December 24, 2025
ઈસરોએ કોમ્યુનિકેશન સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકી ઇતિહાસ રચ્યો
તાજા સમાચાર

ઈસરોએ કોમ્યુનિકેશન સેટેલાઇટને ભ્રમણકક્ષામાં મૂકી ઇતિહાસ રચ્યો

December 24, 2025
Next Post
AIIMS બાદ હવે ભારતીય રેલવેની વેબસાઇટ પર સાયબર એટેક!

AIIMS બાદ હવે ભારતીય રેલવેની વેબસાઇટ પર સાયબર એટેક!

પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા

પોલીસ વિભાગની નવી ભરતીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચારણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.