Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘તમારા કાર્યક્રમો રદ ન કરો, હીરાબાને એ જ સાચી શ્રદ્ધાંજલિ ‘

aaspassdaily by aaspassdaily
2022-12-30 11:54:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબેનના અંતિમ સંસ્કાર થઈ ચુક્યા છે અને હીરાબાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. ગાંધીનગરના સેક્ટર 30માં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. જ્યાં પીએમ મોદી સહિત તેમના ભાઈ અને પરિવારના અમુક લોકો હાજર રહ્યા હતા. માતા હીરાબેનના નિધન પર ગમગીન લોકોને મોદી પરિવારે અપીલ કરતા કહ્યું છે કે, આ કપરા સમયમાં અમે આપની પ્રાર્થના માટે આભારી છીએ. મોદી પરિવાર તરફથી કહેવાયુ છે કે, આપ સૌને અમારી વિનંતી છે કે, હીરાબાના આત્માના પોતાની યાદોમાં રાખો અને પોતાના તમામ કામ અને કાર્યક્રમ નિશ્ચિત સમયે પુરા કરો. આ જ હીરાબેન માટે સાચ્ચી શ્રદ્ધાંજલિ હશે.
આ અગાઉ પીએમ મોદીએ પણ શુક્રવારે થનારા પોતાના તમામ કાર્યક્રમોને પહેલાની માફક નિર્ધારિત સમય પર કરવાનો નિર્ણય કર્યો હતો. તેના વિશે જાણકારી આપતા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી પીએમ મોદીના આજના એટલે કે, શુક્રવારના સત્તાવાર કાર્યક્રમોની યાદી જાહેર કરી હતી. પીએમઓ તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં બતાવામાં આવ્યું હતું કે, પીએમ મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળમાં નિર્ધારિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સામેલ થશે.

Tags: gujaratkaryakrammodi parivas apeal
Previous Post

હીરાબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

Next Post

શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ..

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે… મામાં મેં હંમેશા તે ટ્રિનિટી અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.’

શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ..

હીરાબાના નીધનથી વડનગર શોકમગ્ન, વેપારીઓ પાળશે સ્વયંભુ બંધ

હીરાબાના નીધનથી વડનગર શોકમગ્ન, વેપારીઓ પાળશે સ્વયંભુ બંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.