Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે હિતેશભાઇ પંડ્યાની પુનઃ નિયુક્તિ

૨૦૦૧થી તેઓ આ સેવા બજાવી રહ્યા છે : તેમનું કાર્ય જાેઇને છઠ્ઠી વખત કરાઇ નિયુક્તિ

aaspassdaily by aaspassdaily
2022-12-30 12:35:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના જનસંપર્ક અધિકારી તરીકે હિતેશભાઇ પંડ્યા લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. હાલમાં તેમની કરાર આધારિત આ અવધી પૂર્ણ થતા તેમની આ અવધીને લંબાવી મુખ્યમંત્રીના હોદ્દાની મુદત સુધી અથવા તો તેઓ ઇચ્છે ત્યાં સુધી આ કાર્યભાર સંભાળી શકે તે રીતે પુનઃ નિયુક્તિ આપવામાં આવી છે.
હિતેશભાઇ પંડ્યા અધિક જનસંપર્ક અધિકારી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં ૨૦૦૧થી કાર્યરત છે અને તેમની આ છઠ્ઠી વખત નિમણૂંક કરવામાં આવી છે. તેઓ કેશુભાઇ પટેલ, નરેન્દ્રભાઇ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઇ રૂપાણીના પણ જનસંપર્ક અધિકારી રહી ચુક્યા છે. હિતેશભાઇ ઇન્ડિયન લાયન્સના ચિફ પેટર્ન તરીકે પણ સેવા આપી રહ્યા છે. અનેકવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાના કાર્યો સાથે જાેડાયેલા હિતેશભાઇ પંડ્યાએ પોતાની પુનઃ નિયુક્તિ માટે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags: CM ProgujaratHIteshbhai Pandya
Previous Post

હીરાબાના નીધનથી વડનગર શોકમગ્ન, વેપારીઓ પાળશે સ્વયંભુ બંધ

Next Post

માતાના અંતિમ સંસ્કાર બાદ સીધા જ દેશસેવામાં લાગ્યા મોદી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
માતાના અંતિમ સંસ્કાર બાદ સીધા જ દેશસેવામાં લાગ્યા મોદી

માતાના અંતિમ સંસ્કાર બાદ સીધા જ દેશસેવામાં લાગ્યા મોદી

પશુઓની વેદના : માલિકો ઘરે બાંધવા તૈયાર નથી, પેટની આગ ઠારવા રસ્તે રજકો પણ નસીબ નહીં : જાયે તો જાયે કહા?!

પશુઓની વેદના : માલિકો ઘરે બાંધવા તૈયાર નથી, પેટની આગ ઠારવા રસ્તે રજકો પણ નસીબ નહીં : જાયે તો જાયે કહા?!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.