Tuesday, September 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શતાબ્દી મહોત્સવ: એકસાથે 1800 લોકો જોઇ શકે છે ‘તૂટે હૃદય તૂટે ઘર’ શો

aaspassdaily by aaspassdaily
2022-12-31 10:53:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે અને અનેક લોકો શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ રહ્યા છે. મહોત્સવમાં સામાજિક સંદેશા માટે અલગ અલગ પ્રદર્શન અને શો રાખવામાં આવ્યા છે. જેના દ્વારા પારિવારિક મતભેદ દૂર થાય અને દરેક પરિવારજનો વચ્ચે પ્રેમ વધે તેવું સામાજિક સંદેશો આપતો શો તૂટે હૃદય તૂટે ઘર તૈયાર કરવામાં આવ્યો છે. જે ખૂબ હીટ જોવા મળી રહ્યો છે. તૂટે હૃદય તૂટે ઘર શો શતાબ્દી મહોત્સવમાં હીટ જોવા મળી રહ્યો છે.
અહીં પ્રદર્શન માટે તૈયાર કરવામાં આવેલા દરેક શો નિહાળનારા લોકો માટે પ્રેરણા આપે તેવા જ છે. તેમાં તૂટે હૃદય તૂટે ઘર લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. તૂટે હૃદય તૂટે ધર શો 1800 લોકો એક સાથે આ શો જોઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. 20 મિનિટ્સનો શો છે. સવારે આઠથી રાતે નવ વાગ્યા સુધીમાં 30 જેટલા શો ચાલે છે. શોનો મુખ્ય હેતુ પરિવારમાં સંપ રહે તેવો છે. બાપાએ પરિવારમાં સંપ સુરતભાવ અને એકતા રહે તેના માટે ઘરસભા કરવાની આજ્ઞા કરી છે.
હાલના સમયમાં દરેક વ્યક્તિ મોબાઈલ પાછળ એટલો પરોવાઈ ગયો છે કે, તે ઘર અને પરિવારથી દૂર થઇ રહ્યો છે. આજના યુગમાં લોકોએ સહનશીલતા ગુમાવી છે અને મોબાઈલના લીધે બાળકો પરિવાર સાથે જોડાયેલા રહેતા નથી. નાની નાની વાત પણ કકળાટ ક્યારેક મોટું સ્વરૂપ લઈ લે છે. અને પરિણામે પરિવાર વિખેરાઈ જાય છે. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આ તૂટતા પરિવારનો ઉપાય એટલે તૂટે હૃદય તૂટે ઘર શો. આ શો સુપરહિટ જઈ રહ્યો છે.
શો નિહાળીને આવનારા લોકો જણાવે છે કે, આજની પેઢીને કૌટુંબની એકતા અને બાળકોનું પરિવારજનો સાથે ફેમિલી એટેચમેટ કઇ રીતે જાળવી રાખવું તે શો દ્વારા બતાવવામાં આવ્યુ છે. શો તો હૃદય સ્પર્શી છે જ પણ તેનું નામ તૂટે હૃદય તૂટે ઘર પણ હૃદય સ્પર્શી છે. શોનું નામ વાંચીને જ લોકો આ શો જોવાનું ચૂકતા નથી.

Tags: Ahmedabaddrama shoeShatabdi mahotsav
Previous Post

નવસારીમાં ગોઝારો અકસ્માત: બસ સાથે ટક્કર થતા ઘટનાસ્થળે જ 9નાં કરૂણ મોત

Next Post

પ્યાસીઓની આબુ-દીવ-ગોવા ભણી જબરદસ્ત દોટ…!

aaspassdaily

aaspassdaily

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
પ્યાસીઓની આબુ-દીવ-ગોવા ભણી જબરદસ્ત દોટ…!

પ્યાસીઓની આબુ-દીવ-ગોવા ભણી જબરદસ્ત દોટ...!

ઋષભ પંતને મુંબઈમાં શિફ્ટ કરાશે, BCCIની મેડિકલ ટીમ કરશે સારવાર

ઋષભ પંતને મુંબઈમાં શિફ્ટ કરાશે, BCCIની મેડિકલ ટીમ કરશે સારવાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.