Saturday, November 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાત્રે વડાપ્રધાન દિલ્હી પરત ફર્યા

aaspassdaily by aaspassdaily
2022-12-31 11:13:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. નરેન્દ્ર મોદી રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે તેમનાં અંતિમદર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
નિર્ધારીત કાર્યક્રમોમા હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી રાજભવનથી નીકળી રાયસણ પહોંચ્યા હતાં. ત્યારબાદ તેઓ પરિજનોને મળીને ત્યાંથી એરપોર્ટ જવા રવાના થયા હતા. ત્યાંથી તેઓ દિલ્હી પરત ફર્યા છે.

Tags: Modi arive delhi at night
Previous Post

ઋષભ પંતને મુંબઈમાં શિફ્ટ કરાશે, BCCIની મેડિકલ ટીમ કરશે સારવાર

Next Post

ઓમિક્રોનના વેરિયંટ XBB.1.5નો ભારતનો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR
તાજા સમાચાર

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR

November 7, 2025
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત

November 7, 2025
દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો
તાજા સમાચાર

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો

November 7, 2025
Next Post
ઓમિક્રોનના વેરિયંટ XBB.1.5નો ભારતનો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો

ઓમિક્રોનના વેરિયંટ XBB.1.5નો ભારતનો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો

‘ફ્લાવર શો – 2023’ નું ઉદ્ઘાટન

'ફ્લાવર શો - 2023' નું ઉદ્ઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.