Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદ: ઘરમાં આગ લાગતા ત્રણ લોકોનાં મોત

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર

aaspassdaily by aaspassdaily
2023-01-02 11:36:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

શહેરમાં વહેલી સવારે આગનો ગોઝારો બનાવ બન્યો છે. જેમાં ત્રણ લોકોનાં જીવ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. શાહપુર દરવાજા પાસેની ન્યુ એચ. કોલોની ખાતે ઘરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ આગમાં ઘરમાં રહેતા જયેશભાઇ, હંસાબહેન અને 8 વર્ષના રેહાનના મોત નિપજ્યા છે. આ દુર્ઘટના બાદ આખા વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો છે.

Tags: 3 die in fireAhmedabadshahpur
Previous Post

ભારત સરકારને ડિસેમ્બરમાં GST કલેકશન 1,49,507 કરોડ

Next Post

2023માં ક્રિકેટ વિશ્વકપથી લઈને 9 રાજ્યોમાં ચૂંટણી

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
2023માં ક્રિકેટ વિશ્વકપથી લઈને 9 રાજ્યોમાં ચૂંટણી

2023માં ક્રિકેટ વિશ્વકપથી લઈને 9 રાજ્યોમાં ચૂંટણી

‘સરકાર 3 મુદ્દાનું જ સમાધાન લાવ્યા, પણ હજુ 16 મુદ્દા સ્વીકાર્યા નથી- રત્નસુંદરસૂરિજી

'સરકાર 3 મુદ્દાનું જ સમાધાન લાવ્યા, પણ હજુ 16 મુદ્દા સ્વીકાર્યા નથી- રત્નસુંદરસૂરિજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.