Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમિલનાડુમાં કુડ્ડલોર જિલ્લામાં ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર

6 વાહનો એકબીજા સાથે અથડાતા એક જ પરિવારના 5 લોકોના મોત

aaspassdaily by aaspassdaily
2023-01-03 11:45:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તમિલનાડુમાં કુડ્ડલોર જિલ્લામાં ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર મંગળવારે વહેલી સવારે છ વાહનો એકબીજા સાથે અથડાતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. કુડ્ડલોર પોલીસે જણાવ્યું કે મંગળવારે વહેલી સવારે બે ખાનગી બસો, બે કાર સહિત વાહનો અથડાતા એક પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે કારમાંથી મૃતદેહો મળી આવ્યા અને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે વહેલી સવારે આ અકસ્માત થયો હતો તમિલનાડુનાકુડ્ડલોર જિલ્લાના વેવપુર પાસે આ અક્સમાત સર્જાયો હતો આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે એક સાથે પાંચ વાહનો એકબીજા વાહન સાથે અથડાયા હતા,જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજયા છે. અકસ્માત થતા આજુબાજુના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી .પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલમાં પહોચાડ્યા હતા,મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું કે મૃતકના પરિવારના સભ્યો એક જ કારમાં હતા, જેની ઓળખ થવાની બાકી છે. વેપુર ફાયરમેનની ટીમની મદદથી મૃતદેહને કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ થઈ શકી નથી. પરંતુ કારની આરસી બુક મુજબ વાહન ચેન્નાઈના નંગનાલુરનું છે. વધુ તપાસ ચાલુ છે,પોલીસે મૃતકોના ઓળખ માટે આરટીઓ વિભાગ પાસે વાહનની માહિતી માંગી છે જેના આધારે મૃતકોના ઘરે જાણ કરી શકાય, આ અક્સમાત ગમ્ખવાર હતો એક સાથે પાંચ વાહનો અથડાયા હતા. પોલીસે હાલ ગુનો નોધીને સઘન તપાસ હાથ ધરી છે, અને જે વાહનથી અકસ્માત સર્જાયો હતો તે ડ્રાઇવરની શોધકોળ હાથ ધરી છે.

Tags: 5 deatn in accidentTamilnadu
Previous Post

ઓનલાઈન ગેમિંગ પ્લેયર્સ માટે ફિઝિકલ ભારતીય એડ્રેસ અને ફરજિયાત વેરિફિકેશન

Next Post

સિંગાપોર-થાઈલેન્ડ મારફત આવતા પ્રવાસીઓ માટે પણ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સિંગાપોર-થાઈલેન્ડ મારફત આવતા પ્રવાસીઓ માટે પણ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત

સિંગાપોર-થાઈલેન્ડ મારફત આવતા પ્રવાસીઓ માટે પણ આરટી-પીસીઆર રિપોર્ટ ફરજીયાત

જૈનોના રોષનો પડઘો : સમ્મેદ શિખરજી પ્રવાસન પ્રોજેક્ટ રદ કરવા તૈયારી

જૈનોના રોષનો પડઘો : સમ્મેદ શિખરજી પ્રવાસન પ્રોજેક્ટ રદ કરવા તૈયારી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.