Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં કાલથી ABVPનું ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન, મુખ્યમંત્રી કરશે ઉદ્દઘાટન

ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, જાણીતા ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા સહિતના અગ્રણીઓની રહેશે ખાસ ઉપસ્થિતિ ઃ પ્રદર્શની, પ્રબોધન, સંબોધન શોભાયાત્રા તથા જાહેર સભા સહિતના કાર્યક્રમો

aaspassdaily by aaspassdaily
2023-01-05 17:03:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનું ૫૪મુ પ્રદેશ અધિવેશન ભાવનગરના યજમાનપદે તા. ૬ થી ૮ જાન્યુઆરી યોજાઈ રહ્યું છે. આવતીકાલ તા. ૬ જાન્યુઆરીને શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ અધિવેશનનું ઉદ્‌ઘાટન યોજાશે. આ ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શની,પ્રબોધન, સંબોધન શોભાયાત્રા તથા જાહેર સભા સહિતના કાર્યક્રમો આયોજિત કરાયા છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ ૫૪ માં પ્રદેશ અધિવેશન પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી નગર- કવિ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે શુક્રવારે બપોરે ૨.૩૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થશે. આ પ્રસંગે પ્રા.અનુપમ શુક્લ, પ્રા. છગનભાઈ પટેલ, એબીવીપી પ્રદેશ અધ્યક્ષ – સંજયભાઈ ચૌહાણ, પ્રદેશ મંત્રી- યુતિબેન ગજરે, ઉપરાંત આ અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ – અગ્રણી ઉદ્યોગપતિ કોમલકાંત શર્મા (લીલા ગ્રૂપ), ઉપાધ્યક્ષ ડૉ. ગીરીશભાઈ વાઘાણી-પૂર્વ કાર્યકારી કુલપતિ) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

શોભાયાત્રામાં દરેક જીલ્લાના પ્રતિનિધિઓ પારંપરિક વૈશભૂષા સાથે જાેડાશે
અધિવેશનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ જેમા અ.ભા.વિ.પ.ની આગામી શૈક્ષણિક દ્રષ્ટિએ દિશા નક્કી થશે અને તેના માટે પ્રસ્તાવ મૂકવામાં આવશે. આ આવેલ પ્રસ્તાવો પર આવેવ પ્રતિનિધિઓ પોતાના સુચનો આપશે, અને તેના પર વિચાર વિમર્શ કર્યા બાદ તે પ્રસ્તાવને પારિત કરવામાં આવશે. તા. ૭ જાન્યુઆરીના પધ્ધતિથી ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવશે, જેમા દરેક જીલ્લાના પ્રતિનિધિ ઓ પોતાના પારંપરિક વૈશભૂષા ધારણ કરીને ભાગ લેશે અને આ શોભાયાત્રા અંતમા સહકારી હાટ ખાતે જાહેર સભાનુ આયોજન કરવામાં આવશે, આ જાહેર સભા અ.ભા.વિ.પ.ના રાષ્ટ્રીય મંત્રી વિરેન્દ્ર સોલંકી સહિત પ્રદેશના વિશ્વ વિધાલયો અને પ્રમુખ મહાવિધાલયોના વિધાર્થી નેતાઓ દ્વારા વિવિધ વિષયો પર ભાષણ આપવામાં આવશે.

સ્ટાર્ટઅપ, ઇનોવેશન, ડ્રગ્સના દૂષણ, સીમા સુરક્ષા જેવી બાબતો ચર્ચાશે
આ અધિવેશનમાં વિવિધ ભાષણ સત્રો પણ યોજાશે, જેમાં સ્વરોજગાર, સ્ટાર્ટઅપ, ઇનોવેશન જેવા વિષયો પર પ્રોત્સાહન મળે તે હેતુથી સ્વાવલંબી ભારત પર તથા યુવાનોના વ્યક્તિત્વ વિકાસ અને યારિત્ર્ય નિર્માણ માટે અ.ભા.વિ.પ.ની ભૂમિકા પર ભાષણો રહેશે. તદ્‌ઉપરાંત નેરેટીવ બિલ્ડીંગ, રાજ્યની સમુદ્રી સીમાનીં સુરક્ષા, વધતા જતા ડ્રગના દુષણ ને દુર કરવા વિશે ચિંતન, રાષ્ટ્રીય શિક્ષક નિતી તથા સોશિયલ મીડિયાનો પ્રભાવ જેવા વિવિધ વિષયો પર પણ ચર્ચા સાથેના સત્રોનુ આયોજન કરવામાં આવશે.

Tags: ABVP pradesh adhiveshanbhavnagarCm
Previous Post

ભાજપ અગ્રણી હરેશ પરમારની જિલ્લા એકતા સમિતિમાં નિમણૂંક

Next Post

અભ્યાસ છુટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વાર ખુલ્લા

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post

અભ્યાસ છુટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વાર ખુલ્લા

શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.