Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં હવે વિદેશી યુનિવર્સિટીઓ શરૂ કરી શકશે કેમ્પસ

યુજીસીએ આ સંદર્ભમાં ડ્રાફ્ટ જારી કર્યો

aaspassdaily by aaspassdaily
2023-01-06 13:58:45
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં પ્રથમ વખત વિદેશી યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસની રચના કરી શકશે. યુજીસીએ આ સંદર્ભમાં એક ડ્રાફ્ટ જારી કર્યો હતો. આ ડ્રાફ્ટમાં વિદેશી યુનિવર્સિટીઓ માટે એડમિશન પ્રક્રિયા, ફી સ્ટ્રકચર અને સ્વદેશમાં નાણા મોકલવા સહિતના નિયમો સામેલ છે.
આ ડ્રાફ્ટ અનુસાર વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં સ્થાપિત કેમ્પસ દ્વારા ફક્ત ફુલ ટાઇમ અભ્યાસક્રમો ઓફ લાઇન મોડમાં જ શરૃ કરી શકશે. તેઓ ઓનલાઇન મોડ કે ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં અભ્યાસક્રમો ચલાવી શકશે નહીં. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે વિદેશ યુનિવર્સિટીઓ અને હાયર એજયુકેશન ઇન્સ્ટીટ્યૂટ્સે ભારતમાં કેમ્પસ શરૃ કરતા પહેલા યુજીસીની મંજૂરી લેવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, શરૃઆતમાં દસ વર્ષની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ નવમાં વર્ષે શરતોને આધીન આગળના વર્ષોની મંજૂરી આપવામાં આવશે. યુજીસીએ ‘સેટિંગ અપ એન્ડ ઓપરેશન ઓફ કેમ્પસીસ ઓફ ફોરેન હાયર એજ્યુકેશન ઇન્સ્ટીટયૂટશન્સ ઇન ઇન્ડિયા’ નામનો ડ્રાફ્ટ જારી કર્યો હતો.
આ ડ્રાફ્ટ મુજબ યુનિવર્સિટીઓને એડમિશનના ધોરણો અને ફ્રી સ્ટ્રક્ચર પોતાની રીતે નક્કી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે જો કે યુજીસીએ ફી વ્યાજબી અને પારદર્શક રાખવાની સલાહ આપી છે.

Tags: forreign universityindiaugc
Previous Post

ખાનગી સ્કુલોની ફી સરકાર નકકી ન કરી શકે

Next Post

૭૦૦થી વધુ કિશોરીઓને તેના વિકાસ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
૭૦૦થી વધુ કિશોરીઓને તેના વિકાસ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું

૭૦૦થી વધુ કિશોરીઓને તેના વિકાસ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે સોમવારે યોજાશે વાર્ષિકોત્સવ

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે સોમવારે યોજાશે વાર્ષિકોત્સવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.