Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં દરરોજ 9 શ્રમિકો કરે આપઘાત

ગુજરાતમાં કામ કરતા શ્રમિકોમાંથી મોટાભાગના પરપ્રાંતીય હોય છે. જેઓ મહિને 10-12 હજારમાં નોકરી કરતા હોય છે

aaspassdaily by aaspassdaily
2023-01-23 12:40:09
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં શ્રમિકોની આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દરરોજ 9 શ્રમિકો આપઘાત કરે છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા જવાબ પ્રમાણે ગુજરાતમાં દરરોજ 9 શ્રમિકો આત્મહત્યા કરી રહ્યા છે. 2017માં ગુજરાતમાં 2 હજાર 131 શ્રમિકોએ આત્મહત્યા કરી હતી. જ્યારે 2021માં 3 હજાર 206 શ્રમિકોએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
આ અંગે કામદાર નેતા અશોક પંજાબીનું કહેવું છે કે ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે. તેમને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે વેતન નથી મળતું અને 12 કલાક કામ કરવા છતાં માત્ર 8 કલાકનું જ વેતન મળે છે. જેથી નબળી આર્થિક સ્થિતિને કારણે આત્મહત્યા વધવાનું કારણ હોઈ શકે.અશોક પંજાબીનું કહેવું છે કે દર પાંચ વર્ષે લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો કાયદો છે. છેલ્લે 2017માં આ વધારો થયા બાદ 2023નું વર્ષ આવી ગયું હોવા છતાં વધારો નથી થયો.
મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં કામદારોને મળતું દૈનિક સરેરાશ વેતન અન્ય કેટલાક રાજ્યોની સરખામણીએ ઘણું ઓછું છે.જેમાં કેરળમાં સરેરાશ દૈનિક વેતન 837 રૂપિયા, તમિલનાડુમાં સરેરાશ દૈનિક વેતન 478.6 રૂપિયા, જમ્મુ અને કાશ્મીરમાં સરેરાશ દૈનિક વેતન 519 રૂપિયા, હિમાચલ પ્રદેશમાં સરેરાશ દૈનિક વેતન 462 રૂપિયા અને ગુજરાતમાં આ રકમ માત્ર 398 રૂપિયા છે.
ગુજરાતમાં કામ કરતા શ્રમિકોમાંથી મોટાભાગના પરપ્રાંતીય હોય છે. જેઓ મહિને 10-12 હજારમાં નોકરી કરતા હોય છે. જેમાંથી ઘણીખરી રકમ ભાડામાં અને જમવામાં ખર્ચાઈ જાય છે. બચત કરી શકાતી. જેને લઈને કેટલાક શ્રમિકો વ્યાજે રૂપિયા લઈને વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા હોય છે અને અંતે જીવન ટૂંકાવા મજબૂર બને છે.
શ્રમિકોની આત્મહત્યા રોકવા માટે તેમના લઘુત્તમ વેતનમાં વધારો કરવો જોઈએ. એટલું જ નહીં પણ લઘુતમ વેતન તેમને મળે છે કે નહીં તે અંગે પણ ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત મનરેગા હેઠળ વર્ષમાં 100 દિવસની રોજગારી પૂરી પાડવાની જોગવાઈ છે. જેનો યોગ્ય અમલ પણ થવો જોઈએ.તેમની પાસેથી 8 કલાક કરતાં વધુ કામ લેવામાં આવે તો તેમને તેનું યોગ્ય વેતન પણ મળવું જોઈએ.જો આર્થિક સ્થિતિ સુધરશે તો જ શ્રમિકો જીવન નિર્વાહ સારી રીતે કરી શકશે. નહીં તો આગામી દિવસોમાં હજુ પણ અનેક શ્રમિકો તેમનું જીવન ટૂંકાવી શકે છે

ક્યા રાજ્યમાં કેટલું વેતન?
કેરળમાં સરેરાશ દૈનિક વેતન – 837 રૂપિયા રૂપિયા
તમિલનાડુમાં સરેરાશ દૈનિક વેતન – 478.6 રૂપિયા
જમ્મુ-કાશ્મીરમાં સરેરાશ દૈનિક વેતન – 519 રૂપિયા
હિમાલચલપ્રદેશમાં સરેરાશ દૈનિક વેતન – 462 રૂપિયા
ગુજરાતમાં સરેરાશ દૈનિક વેતન – 398 રૂપિયા

Tags: averagegujaratShramik aapghat
Previous Post

કન્ટેનર અને કાર વચ્ચે ટક્કર થતા 4ને કાળ ભરખી ગયો

Next Post

પાકિસ્તાનમાં વિજ કટોકટી: ઈસ્લામાબાદ લાહોર, કરાચીમાં સહિતના શહેરોમાં વિજળી ગુલ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
પાકિસ્તાનમાં વિજ કટોકટી: ઈસ્લામાબાદ લાહોર, કરાચીમાં સહિતના શહેરોમાં વિજળી ગુલ

પાકિસ્તાનમાં વિજ કટોકટી: ઈસ્લામાબાદ લાહોર, કરાચીમાં સહિતના શહેરોમાં વિજળી ગુલ

આખુ વર્ષ શકય બનશે અમરનાથ યાત્રા

આખુ વર્ષ શકય બનશે અમરનાથ યાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.