Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત-મુંબઇ હાઇવે પર અકસ્માત, બારડોલીના NRI પરિવારના 4 લોકોના મોત

aaspassdaily by aaspassdaily
2023-01-31 13:07:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત-મુંબઈ હાઈવે પર બારડોલીના પરિવારને અકસ્માત નડ્યો હતો. બારડોલીનો NRI પરરિવાર લંડન જવા એરપોર્ટ જઈ રહ્યો હતો તે દરમિયાન વ્હોરવાડના પરિવારને અકસ્માત નડ્યો હતો. ત્યારે અકસ્માતમાં પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર, બારડોલીનો પરિવાર લંડન જઇ રહેલા બે NRIને મુંબઇ એરપોર્ટ પર મુકવા જઇ રહ્યાં હતા. તેમની સ્કોડા કાર કાસા ગામની સીમમાં પહોંચી ત્યારે ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કાર બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. મૃતકોની ઓળખ મોહમ્મદ હાફીઝ (36), ઈબ્રાહીમ દાઉદ (60), આશિયા કલેક્ટર (57) અને ઈસ્માઈલ દેસાઈ (42) તરીકે થઈ છે. તેઓ સુરતના બારડોલીના રહેવાસી હતા. તેઓ એનઆરઆઈ છે. આ પરિવાર લંડના જતા બે વ્યક્તિઓને મુકવા માટે સુરતથી મુંબઈ જઈ રહ્યો હતો. આ દુર્ઘટનાની તેમના સગા-સંબંધીઓને જાણ કરવામાં આવી છે.
અકસ્માત થયાની જાણ થતાં જ ચારોટી જંકશન નજીકના રહેવાસી અને કાસા ગામની આસપાસના લાકો બનાવ સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતમાં ઘાયલને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બારડોલીના પરિવારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતાં બારડોલીના વહોરવાડ વિસ્તારના સગાસંબંદીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો પણ પહોંચ્યા હતા

Tags: 4 killedbardoli NIr famillysurat mumbai highway accident
Previous Post

T-20 મેચ પહેલાં 4 કાશ્મીરી યુવકોની કરાઇ અટકાયત

Next Post

ભાવ. ઓખા ટ્રેન બુધવારથી 10 દિવસ માટે સુરેન્દ્રનગર સુધી શોર્ટ ટર્મિનેટ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભાવ. ઓખા ટ્રેન બુધવારથી 10 દિવસ માટે સુરેન્દ્રનગર સુધી શોર્ટ ટર્મિનેટ

ભાવ. ઓખા ટ્રેન બુધવારથી 10 દિવસ માટે સુરેન્દ્રનગર સુધી શોર્ટ ટર્મિનેટ

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

ચુડાસમા નીવડ્યા નહિ, હવે દેવમુરારી સીટી એન્જીનીયર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.