Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઝારખંડમાં એક ટાવરમાં ભીષણ આગ, 13 લોકોના મોત

aaspassdaily by aaspassdaily
2023-02-01 11:16:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઝારખંડના કોલનગરી તરીકે ઓળખાતા ધનબાદ શહેરના જોરાફાટક આશીર્વાદ ટાવરમાં આગની મોટી ઘટના બની છે. આગની આ ઘટનામાં 13 લોકોના કરૂણ મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.


મળતી માહિતી મુજબ, ટાવરમાં 50થી વધુ લોકો ફસાયેલા છે જેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 13 મૃતકોમાંથી 7 મહિલાઓ જણાવવામાં આવી રહી છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલુ છે, લોકોને બહાર કાઢવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યાં આગ લાગી તે બિલ્ડિંગમાં એક ડઝન એમ્બ્યુલન્સ, પાંચ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે અને અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક પોલીસ અને પ્રશાસન લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં લાગેલા છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ SSP સંજીવ કુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ કેવી રીતે લાગી તે હાલ સ્પષ્ટ નથી. આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

Tags: Aashirvad tower aagdhanbadzarkhand
Previous Post

પૂર્વ પીએમ મનમોહન સિંહ યુકેમાં ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઓનર’થી સન્માનિત

Next Post

12 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

aaspassdaily

aaspassdaily

Related News

સુરતમાં વેપારીઓ મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા બન્યા મજબૂર
તાજા સમાચાર

સુરતમાં વેપારીઓ મોંઘી સાડીઓ સસ્તા ભાવે વેચવા બન્યા મજબૂર

July 3, 2025
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ આરોપી બનશે?
તાજા સમાચાર

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ આરોપી બનશે?

July 3, 2025
માલીમાં અલ કાયદાના આતંકીઓએ 3 ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું
આંતરરાષ્ટ્રીય

માલીમાં અલ કાયદાના આતંકીઓએ 3 ભારતીય નાગરિકોનું અપહરણ કર્યું

July 3, 2025
Next Post
12 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

12 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

અદાણીને રાહત:એફપીઓ પુરેપુરો ભરાઈ ગયો

અદાણીને રાહત:એફપીઓ પુરેપુરો ભરાઈ ગયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.