હિડનબર્ગ વિવાદમાં ફસાયેલા અદાણી ગ્રુપને તેના અદાણી એન્ટરપ્રાઈઝીઝને તેના 20 હજાર કરોડના એફપીઓમા રાહત મળી છે અને આ એફપીઓ પુરેપુરો ભરાઈ ગયો હોવાનું મુંબઈ સ્ટોક એકસચેંજને જાણ કરવામાં આવી છે. જેના કારણે હવે અદાણી ગ્રુપ ઉપરનું દબાણ ઘટશે.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.