Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાત લાખની આવક સુધી આયકરમાંથી મુક્તિ

aaspassdaily by aaspassdaily
2023-02-01 12:49:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બજેટ રજુ કરતા નાણામંત્રી નિર્મલા સિતારામને આવકવેરા અંગે વિગતો આપતા જણાવ્યુ હતું કે સાત લાખની આવક ધરાવનારને આવકવેરો ભરવાનો નહી રહે.
જાે કે નવી સ્કીમ અને જુની સ્કીમ બંન્નેમાં આ લાગુ પડશે કે માત્ર નવી સ્કીમમાં તે હજું સ્પષ્ટ થયુ નથી. નોંધનીય છે કે અત્યાર સુધી આ મર્યાદા પાંચ લાખની હતી જેમાં બે લખાનો વધારો કરી સાત લાખ કરવામાં આવી છે.
આ ઉપરાંત કૃષી લોન ૨૦ લાખ કરોડ સુધી વધારવામાં આવી છે તથા ખેડુતોને મોટા અનાજ ઉત્પાદન માટે તાલીમ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ વખતે નાણામંત્રી ડીઝીટલ સ્વરૂપે બજેટને મેડ ઈન્ડિયાના આઈપેડને લાલ રંગના કવરથી વિટાળીને લાવ્યા હતા. આમ ખાતાવહીની પરંપરા પણ દુર કરી ડીઝીટલ ઈન્ડિયાનું ડીઝીટલ બજેટ દેખાયુ હતું.

Tags: Budget 2023-24income tax slabeindia
Previous Post

ભાવનગરમાં માસ મચ્છીના વેચાણના પ્રતિબંધ અંગે તંત્રની કામગીરી સંતોષકારક નહિ

Next Post

ભાડે આપી દેવાયેલ આવાસો ખાલી કરાવી કોર્પોરેશને કર્યા સીલ

aaspassdaily

aaspassdaily

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
ભાડે આપી દેવાયેલ આવાસો ખાલી કરાવી કોર્પોરેશને કર્યા સીલ

ભાડે આપી દેવાયેલ આવાસો ખાલી કરાવી કોર્પોરેશને કર્યા સીલ

કુંભારવાડામાં કોર્પોરેશનની જગ્યા કબ્જે લઈ પાક્કુ બાંધકામ કરી કડબનું વેચાણ, કમિશ્નરે કાર્યવાહી કરી

કુંભારવાડામાં કોર્પોરેશનની જગ્યા કબ્જે લઈ પાક્કુ બાંધકામ કરી કડબનું વેચાણ, કમિશ્નરે કાર્યવાહી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.