Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અયોધ્યાની સર્વેલન્સ ટીમ સક્રિય: પોલીસે તજવીજ હાથ ધરી

aaspassdaily by aaspassdaily
2023-02-03 11:04:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં રહેતા એક વ્યક્તિને ગુરુવારે સવારે ફોન કરીને રામજન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા અયોધ્યામાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બની ધમકી આપનાર શખ્સની ઓળખ કોલ રેકોર્ડના આધારે કરવામાં આવી રહી છે.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે બાદ હડકંપ મચી ગયો છે. આ ધમકી ગુરુવારે સવારે મનોજ નામના વ્યક્તિને ફોન કરીને આપવામાં આવી હતી. મનોજ કુમાર અયોધ્યાના રામલીલા સદનના રહેવાસી છે અને હાલ પ્રયાગરાજમાં રહે છે. પોલીસની ટીમે ધમકી આપનારને મોબાઈલ નંબરના આધારે શોધવાની તજવીજ હાથ ધરી છે.
મનોજ કુમારે પોલીસને જણાવ્યું કે, ‘તેમને સવારે લગભગ પાંચ વાગ્યે એક ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનાર શખ્સે જણાવ્યું હતું કે તે દિલ્હીથી બોલી રહ્યો છે અને આગામી પાંચ કલાકમાં ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.’
ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અયોધ્યાની સર્વેલન્સ ટીમ સક્રિય થઈ ગઈ છે. અયોધ્યા પોલીસ કોલ રેકોર્ડના આધારે ફોન કરનારની ઓળખ અને ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. અયોધ્યા સિટીના એસપી મધુવન સિંહનું કહેવું છે કે આ મામલો રામજન્મભૂમિ અયોધ્યા પોલીસ સ્ટેશનથી સંબંધિત છે. રામલલા સદનના મનોજ કુમારને સવારે 5 વાગ્યે ફોન આવ્યો, જેમાં ફોન કરનારે કહ્યું કે તે દિલ્હીથી બોલી રહ્યો છે અને ગુરુવારે સવારે 10 વાગ્યા સુધીમાં રામજન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેશે. માહિતી મળતાની સાથે જ કેસ નોંધવામાં આવ્યો અને ધમકી આપનાર શખ્સને શોધવા માટે એક ટીમ બનાવવામાં આવી છે.

Tags: ayodhyaBomb dhamakirammandir
Previous Post

આવાસ યોજનાની અન્ય સાઈટો પણ તંત્રના રડારમાં

Next Post

સાબરકાંઠા, સુરત અને ગાંધીનગરના આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાતા કુતૂહલ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સાબરકાંઠા, સુરત અને ગાંધીનગરના આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાતા કુતૂહલ

સાબરકાંઠા, સુરત અને ગાંધીનગરના આકાશમાં હાર બંધ તારા જેવી કૃતિ દેખાતા કુતૂહલ

અમદાવાદ: તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે લાગી આગ

અમદાવાદ: તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં 12માં માળે લાગી આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.