Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કોરોના વાયરસને ખતમ કરવો લગભગ અશક્ય – WHO

લોકોને ચેપ ફેલાતા બચાવી શકાય, પરંતુ આ રોગચાળો એ વૈશ્વિક આરોગ્ય કટોકટી રહેશે

aaspassdaily by aaspassdaily
2023-02-03 11:23:57
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેભ્રેસસે જણાવ્યું હતુ કે છેલ્લા આઠ સપ્તાહમાં કોરોનાને કારણે અંદાજીત 1.70 લાખ લોકોના મૃત્યુ થયા છે. મહત્વની છે કે આંકડો ઘણો ઓછો છે, આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા આના કરતા પણ ઘણી વધારે હશે.
કોરોનાને લઈને WHOની ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન ઇમરજન્સી કમિટીએ જણાવ્યું હતુ કે મનુષ્યો અને પ્રાણીઓમાંથી આ કોરોનાવાયરસને ખતમ કરવો લગભગ અશક્ય છે. તેમજ તેમણે વધુમાં કહ્યુ કે શક્ય છે કે આપણે તેના ભયંકર પરિણામોને ઘટાડી શકીએ આ ઉપરાંત લોકોના મૃત્યુને ઘટાડી શકીએ છીએ. લોકોને ચેપ ફેલાતા બચાવી શકાય છે. પરંતુ આ રોગચાળો એ વૈશ્વિક આરોગ્ય કટોકટી રહેશે.
આ ઉપરાંત સમિતિએ કરેલા અવલોકનની વાત કરીએ તો વિશ્વભરની આરોગ્ય પ્રણાલીઓ કોરોના સાથે સંઘર્ષ કરી રહી છે. જેથી અન્ય બિમારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકાતુ નથી. કેમકે કોરોના વાયરસને આજે પણ મુખ્ય વાયરસ કે મુખ્ય રીતે જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે.
ટેડ્રોસ અધનોમ ઘેભ્રેસસે કહ્યુ કે મારી વાત કે મારો સંદેશ ક્લિયર છે કે આજની સ્થિતિએ પણ કોરોનાવાયરસને ઓછો આંકવો કે અંદાજ કરવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે. આ વાયરસ પ્રાણીઓમાં અને માણસોમાં સ્થાયી થયેલો જોવા મળેલો છે. તેથી તે તેનું કામ કરી રહ્યો છે અને મોતનો આંક પણ ઘટવાનું નામ નથી લેતો. હાલ તો આપણે વધુ તબીબી સાધનો અને તબીબી સ્ટાફની જરૂરીયાત છે. અને આ વાયરસનો અંત આવી શકવાનો નથી. તેથી જ યોગ્ય રસી અને વધુ રસીકરણની વધુ જરૂરીયાત છે. જેથી કરીને લોકોને રોગપ્રતિકારક શક્તિ આપી શકાય.

Tags: Imposible to remove Covid virusWHO
Previous Post

200 કરોડથી વધુ લોકો ફેસબુક પર

Next Post

29 અઠવાડિયાનો ગર્ભ પડાવી શકે નહીં

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
29 અઠવાડિયાનો ગર્ભ પડાવી શકે નહીં

29 અઠવાડિયાનો ગર્ભ પડાવી શકે નહીં

દૂધના ભાવમાં ભડકો: પણ ગુજરાતમાં લાગુ નહીં પડે

દૂધના ભાવમાં ભડકો: પણ ગુજરાતમાં લાગુ નહીં પડે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.