Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અદાણી મુદે સરકારને કઈ લાગે વળગે નહી: કેન્દ્ર

હાથ ખંખેરતી સરકાર: વિપક્ષો પાસે કોઈ મુદા નથી તેથી આ મુદે સંસદ ખોરવે છે: સંસદીય મંત્રીનો પ્રહાર

aaspassdaily by aaspassdaily
2023-02-04 11:33:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશ અને વિશ્વના નાણાકીય તથા શેરબજારમાં અદાણી ગ્રુપની સામે સર્જાયેલા વાવાઝોડા તથા સંસદમાં પણ છેલ્લા બે દિવસથી વિપક્ષો દ્વારા સરકારને ભીસમાં લેવાના થઈ રહેલા પ્રયાસ વચ્ચે ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારે અદાણી મુદે ખુદને દુર રાખવાનો પ્રયાસ કર્યો છે.
સંસદમાં વિપક્ષો દ્વારા સંસદમાં થઈ રહેલી ધમાલમાં પણ સરકારે કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કર્યો હતો. તે વચ્ચે આજે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ એક ટુંકા પ્રત્યાઘાતમાં જણાવ્યું કે અદાણી સરકારને કોઈ લેવા દેવા નથી. વિપક્ષ આ મુદો ઉઠાવી રહ્યા છે. કારણ કે તેની પાસે કોઈ મુદા જ નથી. બીજી તરફ સરકારી વિમા કંપ્ની એલઆઈસીએ પણ સ્પષ્ટતા કરી છે. હાલમાં અદાણી ગ્રુપના શેરોમાં જે વેચવાલીનો દૌર છે પણ એલઆઈસીએ અદાણી ગ્રુપના કોઈ કંપ્નીના શેર વેચ્યા નથી.
અદાણી ગ્રુપની સૌથી મોટી કંપ્ની અદાણી પોર્ટ ફ્રી ઝોનમાં એલઆઈસી 10% શેર ધરાવે છે. જયારે અદાણીની અન્ય ગ્રુપ કંપ્નીઓમાં એલઆઈસી સિંગલ ડીજીટમાં હિસ્સો ધરાવે છે.

Tags: Adani not government issuindiaPrahalad Joshi
Previous Post

અદાણીના માર્કેટકેપમાં જંગી ધોવાણ , 9.11 લાખ કરોડનું ગાબડુ

Next Post

દેશની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ સ્પષ્ટ- અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન પર આરબીઆઈની સ્પષ્ટતા

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
દેશની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ સ્પષ્ટ- અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન પર આરબીઆઈની સ્પષ્ટતા

દેશની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ સ્પષ્ટ- અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન પર આરબીઆઈની સ્પષ્ટતા

કચ્છમાં એક કલાકમાં બે વખત ભૂકંપના આંચકા

મીતીયાળા પંથકમાં આજે સવારે 4 મિનિટમાં ત્રણ ભૂકંપના આંચકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.