Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વરતેજમાં રહેતા ભરવાડ પરિવાર ઉપર નજીવી બાબતે હુમલો

ગામમાં રહેતા છ શખ્સોએ હુમલો કરતા બે મહિલા સહિત ચાર વ્યક્તિને ઇજા

aaspassdaily by aaspassdaily
2023-02-06 13:41:08
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર નજીકના વરતેજ ગામમાં રહેતા ભરવાડ પરિવાર ઉપર નજીવી બાબતે ગામમાં રહેતા છ શખ્સોએ લોખંડની કુંડળી વાળી લાકડી, લોખંડનો પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરતા સગીર યુવતી,મહિલા સહિત ચાર વ્યક્તિને ઇજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે મળતી મુજબ વરતેજ ગામમાં રહેતા રામાભાઇ ગોવિંદભાઈ ભડીયાદરાએ રાજુભાઈ ગોકુળભાઈ ભોકળવાના પ્લોટમાં ઢોર બાંધવા માટે ખીલ્લા નાખ્યા હતા તે ખીલ્લા કાઢી નાખવા માટે રાજુભાઈના પિતા ગોકુળભાઈ ભોકળવાએ રામાભાઈને કહેતા રામાભાઈ અને મુન્નાભાઈએ ઉશ્કેરાઈ જઈ લાકડીના બે ઘા ઝીંકી દીધા હતા.
આ ઘટના બાદ ગોકુલભાઈ ઘરે આવ્યા હતા અને રામાભાઈ તેમજ મુન્નાભાઈએ લાકડી વડે માર માર્યાની વાત કરતા હતા તે દરમિયાન રામા ગોવિંદભાઈ, મુન્ના ભોપાભાઈ, મેહુલ રતાભાઇ, અજય નાથાભાઈ, ભગત ગોવિંદભાઈ અને ટીણા નાથાભાઈ કુંડલી વાળી લાકડી, લોખંડનો પાઇપ, ધોકા સહિતના હથિયારો સાથે ગોકુળભાઈના ઘરે ધસી આવ્યા હતા અને ગોકુળભાઈ, તેના પુત્ર રાજુભાઈ, રાજુભાઈના પત્ની કુંવરબેન અને દીકરી તનવીબેન ઉપર હથિયારો વડે તૂટી પડ્‌યા હતા. હુમલાની આ ઘટનામાં ઇજાગ્રત ગોકુળભાઈ, રાજુભાઈ, કુંવરબેન અને તન્વીબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રાજુભાઈ ગોકુળભાઈ ભોકળવા એ છ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે આઇપીસી કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૪૫૨,૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Tags: bhavnagarhumalovartej
Previous Post

બિલ્ડરોની રાજય સરકાર સાથે મહત્વની બેઠક: પરિણામ પર મીટ

Next Post

કેન્સર પીડિતો માટે મેયરે કર્યું વાળનું દાન…

aaspassdaily

aaspassdaily

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
કેન્સર પીડિતો માટે મેયરે કર્યું વાળનું દાન…

કેન્સર પીડિતો માટે મેયરે કર્યું વાળનું દાન...

લાકડીયા પૂલ નજીક અકસ્માતની ઘટનામાં કુંભારવાડાના યુવકનું મોત

લાકડીયા પૂલ નજીક અકસ્માતની ઘટનામાં કુંભારવાડાના યુવકનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.