Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર પોલીસ વિભાગ દ્વારા કાલે લોનમેળાનું આયોજન

વ્યાજખોરોની ચુંગાલમાંથી કરજદારોને મુક્ત કરવા પોલીસનો વધુ એક પ્રયાસ

aaspassdaily by aaspassdaily
2023-02-06 13:52:10
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર સહિત રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે ભાવનગર પોલીસ વિભાગ દ્વારા તા. ૭ ને મંગળવારે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી હોય, લોકો વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરાવવા આગળ આવે તે માટે અગાઉ જાહેર લોક સંવાદનું આયોજન કરવામાં આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા હવે લોકોને નિયામાનુસાર સરળતાથી લોન મળે તે માટે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તા.૭ ને મંગળવારે સવારે ૧૧ કલાકે પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોનમેળાનો લાભ લેવા ભાવનગર જિલ્લાની જનતાને પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Tags: bhavnagar POliceloan melo
Previous Post

લાકડીયા પૂલ નજીક અકસ્માતની ઘટનામાં કુંભારવાડાના યુવકનું મોત

Next Post

શાસ્ત્રીનગરમાં દબાણોનો સફાયો…

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
શાસ્ત્રીનગરમાં દબાણોનો સફાયો…

શાસ્ત્રીનગરમાં દબાણોનો સફાયો...

ત્રણ માળના મકાનમાં વિકરાળ આગ

ત્રણ માળના મકાનમાં વિકરાળ આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.