Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભૂકંપના 24 કલાક બાદ પણ હજુ તિવ્ર આફટરશોક ચાલુ

aaspassdaily by aaspassdaily
2023-02-07 12:13:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તુર્કી અને સીરીયામાં ગઈકાલે આવેલા વિનાશક ભૂકંપથી અત્યંત કરૂણ અને બિહામણી સ્થિતિ છે. ગઈકાલે સવારે 4.07 કલાકે આવેલા 7.8 બાદ 7.6 અને અંતે 6.00ની તીવ્રતાના ભૂકંપમાં હજુ 24 કલાક બાદ બચાવકાર્ય ચાલુ છે. અને હજું પણ ભૂકંપના આફટરશોક શોક ચાલુ જ છે. સીરીયા અને તુર્કીમાં મોતનો આંકડો સતત ઉંચો આવી રહ્યો છે. તુર્કીના 14 પ્રાંતમાં આ ભૂકંપની ભયાનક અસર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને ભૂકંપગ્રસ્તોની મદદે પહોંચી જવા અપીલ કરી છે.
તુર્કી તથા સીરીયાએ 4300-4500 મોતનો ભય દર્શાવ્યો છે પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ દાવો કર્યો કે બન્ને દેશમાં જે તબાહી છે તેનાથી મૃત્યુઆંક 20000થી વધુ હોઈ શકે છે.
ભારતની એનડીઆરએફની બે ટીમો રાહત-બચાવ કામગીરી ઉપરાંત કાટમાળમાં દબાયેલા લોકોને શોધવા માટે ખાસ તાલીમબદ્ધ શ્વાન અને ખાસ સાધનો સાથે પહોંચી ગઈ છે તો તબીબોની એક ટીમ પણ દવાઓ સાથે તુર્કી પહોંચી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તુર્કીના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર વાતચીત કરી તમામ સહાયની ખાતરી આપી છે તથા અમેરિકી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ સાધનો સાથે પહોંચી ગઈ છે. બન્ને દેશો હજારો ઈમારત કાટમાળ બની છે જેમાં હજુ લોકો દબાયેલા હોવાનું મનાય છે.

ભૂકંપનો ફાયદો ઉઠાવી 20 ખુંખાર ત્રાસવાદીઓ જેલમાંથી ફરાર


તુર્કીની સીરીયાઈ સીમા પાસે આવેલી રાજો જેલમાં પણ ભૂકંપની સર્જાયેલી અફડાતફડીનો લાભ ઉઠાવી 20થી વધુ ખુંખાર ત્રાસવાદીઓ નાસી છુટવા હોવાના ખબર છે. જેમની કેટલીક દિવાલો તૂટી પડતા કેદીઓએ તુર્ત જ જેલ પર કબજો જમાવી દીધો હતો તથા એક ખાસ અલગ સ્થળે રખાયેલા આઈએસ સંગઠન સહિતના 20 ખુંખાર ત્રાસવાદીઓ નાસી છુટયા છે. તેઓને સિકયોરીટી ગાર્ડના હથિયારો પણ સાથે લેતા ગયો હતો.

Tags: AftershocksTurkey
Previous Post

લીંબડી રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 4નાં મોત

Next Post

કોંગ્રેસ તપસ્વીઓની પાર્ટી- રાહુલ ગાંધી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ચાર વર્ષ રાખો, પછી બહાર કાઢી નાખો. આ નવું ભારત છે!- રાહુલ ગાંધી

કોંગ્રેસ તપસ્વીઓની પાર્ટી- રાહુલ ગાંધી

બિલ્ડરોની રાજય સરકાર સાથે મહત્વની બેઠક: પરિણામ પર મીટ

રહેણાકી ફ્લેટ અને દુકાનોની જંત્રીમાં ૨૦%નો વધારો : ૧૦૦ ટકા વધારાથી માર્કેટ વેલ્યુ કરતા પણ જંત્રી વધી ગઈ : નવા દર સામે ક્રેડાઈનો વિરોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.