Sunday, November 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્ર સરકારે NEET PG ઈન્ટર્નશિપની તારીખ 11 ઓગસ્ટ સુધી લંબાવી

પહેલા કટ ઓફ ડેટ હતી 30 જુન : 13,000થી વધુ MBBS વિદ્યાર્થીઓને મોટી રાહત

aaspassdaily by aaspassdaily
2023-02-08 11:07:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે MBBS વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં NEET PG ઈન્ટર્નશિપની તારીખ 11 ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
આરોગ્ય મંત્રાલયે મંગળવારે NEET PG 2023 અને NEET એમડીએસ 2023ની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. મંત્રાલયે એમબીબીએસના ઉમેદવારો માટે એક વર્ષની ફરજિયાત ઈન્ટર્નશિપ પૂર્ણ કરવા માટે કટ ઓફ ડેટ 30 જૂનથી વધારીને 11 ઓગસ્ટ કરી દીધી છે. આ પહેલા 13 જાન્યુઆરીએ કટ ઓફ ડેટ 31 માર્ચથી વધારીને 30 જૂન કરવામાં આવી હતી. બીડીએસ વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં જણાવાયું કે MBBSના જે વિદ્યાર્થીઓ મોડી ઈન્ટર્નશિપને કારણે NEET PG 2023ની પરીક્ષા માટે પાત્ર બન્યાં નહોતા તેમને માટે ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2023 સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 13,000 થી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળશે.
1 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ઈન્ટર્નશિપ પૂર્ણ કરી રહ્યા છે અને નીટ-પીજી 2023 માટે અન્ય તમામ માપદંડો પૂર્ણ કરી રહ્યા છે, તેઓ 9 ફેબ્રુઆરી (બપોરે 3 વાગ્યાથી) થી 12 ફેબ્રુઆરી (રાત્રે 11:55 વાગ્યા સુધી) સુધી પરીક્ષા માટે અરજી કરી શકે છે. હકીકતમાં, ઘણા વિદ્યાર્થી યુનિયનોએ આરોગ્ય મંત્રાલયને નીટ પીજી 2023 માટે પાત્રતાની તારીખ વધારવાની વિનંતી કરી હતી. NEET PG પ્રવેશ પરીક્ષા 5 માર્ચ, 2023 ના રોજ લેવામાં આવશે.

Tags: indiaNEET-PG internsheep date
Previous Post

ભાવનગરથી ડુપ્લીકેટ એન્જીન ઓઇલ મંગાવનાર બોટાદનો શખ્સ ઝડપાયો

Next Post

તુર્કી ભૂકંપનો મૃત્યુઆંક 8,000ને અને ઇજાગ્રસ્તોનો આંક 50,000ને વટાવી ગયો

aaspassdaily

aaspassdaily

Related News

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ
તાજા સમાચાર

ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરુ કરશે ભારત ટેક્સી’સર્વિસ

October 31, 2025
કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું: મોદી

October 31, 2025
ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી
તાજા સમાચાર

ઐતિહાસિક જીત : ICC મહિલા વર્લ્ડકપ 2025ની સેમિ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશી

October 31, 2025
Next Post
તુર્કી ભૂકંપનો મૃત્યુઆંક 8,000ને અને ઇજાગ્રસ્તોનો આંક 50,000ને વટાવી ગયો

તુર્કી ભૂકંપનો મૃત્યુઆંક 8,000ને અને ઇજાગ્રસ્તોનો આંક 50,000ને વટાવી ગયો

ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલાઈ જશે ?

ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલાઈ જશે ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.