Thursday, September 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં

વડાપ્રધાન સાંજે જ દિલ્હી જવા રવાના થશે

aaspassdaily by aaspassdaily
2023-02-10 11:29:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રને બે વંદે ભારત એક્સપ્રેસ ભેટ આપશે. એક વંદે ભારત મુંબઈથી સાઈનગર શિરડી અને બીજી મુંબઈથી સોલાપુર સુધી દોડશે. PM છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર-18 પરથી બંને હાઈસ્પીડ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન મુંબઈથી શિરડી સાંઈબાબા અને મુંબઈથી પંઢરપુર જતા શ્રદ્ધાળુઓ માટે વરદાન સાબિત થશે.
PM મોદી મુંબઈની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ અને કુરાર અંડરપાસનું ઓનલાઈન ઉદ્ઘાટન કરશે. આ પછી તે શિવાજી મહારાજ ટર્મિનસથી INS શિકરા જશે. ત્યારબાદ રોડ માર્ગે વડાપ્રધાન મુંબઈ ઉપનગરમાં મરોલ જશે. તેઓ 4.30 વાગ્યાની આસપાસ મરોલ ખાતે અલજામિયા-તુસ-સૈફીયાહ (સૈફી એકેડમી)ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. અલજામિયા-તુસ-સૈફિયા એ દાઉદી બોહરા સમુદાયની અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે. વડાપ્રધાન સાંજે જ દિલ્હી જવા રવાના થશે.
પીએમ મોદી જે બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે તે યાત્રાધામોની યાત્રાને સરળ બનાવશે. મુંબઈ-સાઈનગર શિરડી વંદે ભારત ટ્રેન દેશની 10મી વંદે ભારત ટ્રેન હશે. આ ટ્રેન મહારાષ્ટ્રના નાસિક, ત્ર્યંબકેશ્વર, સાઈનગર શિરડી, શનિ શિંગણાપુર જેવા મહત્વના તીર્થસ્થાનોની યાત્રા કરશે. જ્યારે, મુંબઈથી સોલાપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મહત્વના તીર્થસ્થાનો જેવા કે સિદ્ધેશ્વર, સોલાપુર નજીક અક્કલકોટ, તુલજાપુર, પંઢરપુર અને પૂણે નજીક આલંદી સુધી ઉત્તમ મુસાફરી સુવિધા પૂરી પાડશે.

Tags: modi visiteMumbai
Previous Post

મોદી પોલિટિકલ સાયન્સમાં ફર્સ્ટ ક્લાસ પાસ

Next Post

ISROની અંતરિક્ષમાં ફરી લાંબી છલાંગ

aaspassdaily

aaspassdaily

Related News

ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે!
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટનો ઝટકો, હવે કેલિફોર્નિયામાં સૈન્ય તહેનાત નહીં કરી શકે!

September 3, 2025
GST કાઉન્સિલની આજે બેઠક: દૂધ, ચિપ્સ, TV-ACથી લઈને કાર-બાઈક સુધી થશે સસ્તું
તાજા સમાચાર

GST કાઉન્સિલની આજે બેઠક: દૂધ, ચિપ્સ, TV-ACથી લઈને કાર-બાઈક સુધી થશે સસ્તું

September 3, 2025
ચીનનું શકિત પ્રદર્શન, સૈન્ય પરેડમાં અમેરિકા વિરોધી દેશોનો જમાવડો
આંતરરાષ્ટ્રીય

ચીનનું શકિત પ્રદર્શન, સૈન્ય પરેડમાં અમેરિકા વિરોધી દેશોનો જમાવડો

September 3, 2025
Next Post
ISROની અંતરિક્ષમાં ફરી લાંબી છલાંગ

ISROની અંતરિક્ષમાં ફરી લાંબી છલાંગ

J&K માંથી મળ્યું 59 લાખ ટન લિથિયમ

J&K માંથી મળ્યું 59 લાખ ટન લિથિયમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.