Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વણિક રાઠોડ પરિવાર દ્વારા સંઘજીદાદાનો યોજાયો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

aaspassdaily by aaspassdaily
2023-02-14 14:08:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઘોઘારી દશા શ્રીમાળી વણિક રાઠોડ પરિવાર દ્વારા કુળદેવતા સંઘજી દાદા (ડુંડાશીયા દાદા)ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન મૂળ વતન તળાજા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ, અમદાવાદ, સુરત, ભાવનગર, દહાણું, પાલઘર, બોઇસર અને વિદેશથી આવેલ સદસ્યો મળી ૪૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહેલ. ફક્ત રાઠોડ પરિવારજ નહિ પણ તેના સિવાય બ્રાહ્મણ જ્ઞાતિ અને વણિક જ્ઞાતિ વગેરે સામેલ હતા અને ૩ દિવસમાં કુલ ૨૫૦૦ થી ૩૦૦૦ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.


આ પ્રસંગનું ખાસ મહત્વ એટલે કુળદેવતા (નાગદેવતા)ની ભવ્ય ચાંદીની પ્રતિમા, જે બનાવવામાં આવી હતી પરિવારજનો દ્વારા લખાવેલ ચાંદીમાંથી, જે ૨ ગ્રામથી માંડી ને ૧૨૫૦ ગ્રામ સુધી હતી. આ પ્રસંગમાં હરેક સભ્યો એ ખુબજ શ્રધ્ધાથી ભાગ લીધો હતો.
આ પ્રસંગમાં ભાસ્કરભાઈ ભોગીલાલ રાઠોડ, દિલીપભાઈ બાલકૃષ્ણ શેઠ, નરેશભાઈ હસમુખલાલ શાહ વિગેરે ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહેલ.આ અવસર પર તળાજા મુકામે દાદાની પ્રતિમા સહિત વિશાળ શોભા યાત્રા નીકળી હતી જેમાં નાસિક ઢોલ સહિત અનેક આકર્ષણનું કેન્દ્ર બિંદુ હતા.

Tags: Talajavanik rathod parivar
Previous Post

મિ. ભાવનગર બોડી બિલ્ડીંગ સ્પર્ધા-૨૦૨૩ બોટાદમાં સંપન્ન

Next Post

ભાવનગર ગદ્યસભાના ૩૨મા જન્મદિવસ નિમિત્તે યોજાયો અનોખો કાર્યક્રમ ‘વાર્તાપર્વ’

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગર ગદ્યસભાના ૩૨મા જન્મદિવસ નિમિત્તે યોજાયો અનોખો કાર્યક્રમ ‘વાર્તાપર્વ’

ભાવનગર ગદ્યસભાના ૩૨મા જન્મદિવસ નિમિત્તે યોજાયો અનોખો કાર્યક્રમ ‘વાર્તાપર્વ'

મહુવા પાસે ટ્રક સળગી ઉઠ્યો, ડ્રાઇવર કુદી પડતા બચાવ

મહુવા પાસે ટ્રક સળગી ઉઠ્યો, ડ્રાઇવર કુદી પડતા બચાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.