Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

10માંથી 7 ભારતીયો સોશ્યલ મીડીયામાં ઈન્ફલુએન્સરના પ્રભાવ હેઠળ ખરીદી કરે છે

સરકાર દ્વારા ઈન્ફલુએન્સર માટે બનાવેલી ગાઈડલાઈનનો ભાગ્યે જ અમલ

aaspassdaily by aaspassdaily
2023-02-17 11:25:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સોશ્યલ મીડીયામાં વિવિધ પ્રકારની સેવાઓ અને પ્રોડકટ માટે જે સરોગેટ એડ કે નિષ્ણાંતો દ્વારા અભિપ્રાય આપવામાં આવે છે તે ઈન્ફલુએન્સર એટલે કે ગ્રાહકો પર પ્રભાવ પાડી શકતા લોકો અને સેલીબ્રીટીઓની બોલબાલા છે અને દર 10માંથી 7 ભારતીયો આ પ્રકારની પ્રોડકટના જે સોશ્યલ મીડીયામાં પ્રચાર થાય છે તેના કારણે તેજ ઉત્પાદન ખરીદે છે.
હાલમાં જ સરકારે સોશ્યલ મીડીયામાં આ ઈન્ફલુએન્સરની ભૂમિકા અંગે નવા નિયમો જાહેર કર્યા છે જેમાં કોઈ પેઈડ કે અન્ય રીતે આ પ્રકારે સોશ્યલ મીડીયાએ કોઈ લાભની ગણતરીએ પ્રચાર કરતા હોય તો તેને તેનું ડીસ્કલેમર આપવું ફરજીયાત છે અને પોતે કયાં લાભથી આ પ્રોડકટ અંગે પ્રચાર કરી રહ્યા છે તે પણ જણાવવુ પડે તેમ છે.
આ અંગે હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે, 61 ટકા લોકો આ પ્રકારની એડ અંગેના વિડીયો કે ઓડિયો સહિતના પ્રચારમાં આવી જાય છે અને તેઓ તે ખરીદી કરે છે. ઈન્ફલુએન્સર દ્વારા પ્રોડકટના પ્રચાર માટે નાણા લઈને આડકતરી રીતે પ્રમોશન કરવામાં આવે છે.

Tags: buying decisionindiaInfluence
Previous Post

જૂનાગઢ: ઊંડા કૂવામાં કાર ખાબકી, બે યુવાનોના મૃતદેહ કઢાયા

Next Post

RBIએ NEFT- RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
RBIએ NEFT- RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો

RBIએ NEFT- RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો

ડોલરને ટક્કર આપવા માટે તૈયાર ભારત : 64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ

ડોલરને ટક્કર આપવા માટે તૈયાર ભારત : 64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.