Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર શહેર-જિલ્લાના શિવાલયોમાં સવારથી ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ

aaspassdaily by aaspassdaily
2023-02-17 13:49:13
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આવતીકાલે તા.૧૮ને શનિવારે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. સાથોસાથ શનિ પ્રદોષ અને શ્રવણ નક્ષત્રનો પણ સંયોગ ભળ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર ગોહિલવાડના શિવાલયો આવતીકાલે સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠશે. મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે શિવાલયોને આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યા છે. સવારથી જ ભાંગ સહિતના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે. શહેરના નારેશ્વર, ભીડભંજન, તખ્તેશ્વર, થાપનાથ, ભગવાનેશ્વર, મહાકાલેશ્વર સહિતના મંદિરોમાં સવારથી જ ભાવિકોની ભીડ પૂજન અને દર્શન અર્થે ઉમટી પડશે.આ ઉપરાંત માળનાથ મહાદેવના મંદિરમાં પણ મહાશિવરાત્રીની પરંપરાગત ઉજવણી કરવામાં આવશે. જ્યારે શિવરાત્રિ નિમિત્તે શહેરના ભરતનગર યોગેશ્વરનગર ખાતે ૧૪મી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ શિવાલયોમાં મહાઆરતી, મહાપ્રસાદ, શિવપૂજા, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
શિવાલયોમાં પૂજા, શણગાર, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, સાંજે ૫.૪૨થી શ્રવણ નક્ષત્ર ઉત્તમ કાલે શનિવારે શિવરાત્રી છે. આ વખતે શનિ પ્રદોષ તથા શ્રવણ નક્ષત્રનો સંયોગ છે. શિવરાત્રીએ રાત્રિના ચાર પ્રહરની પૂજા કરવી ઉત્તમ છે. શહેરના વિવિધ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમ, શિવજીને વિશેષ શણગાર કરવામાં આવશે. વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જાેશીના જણાવ્યાનુસાર શિવપૂજામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા આવી જાય છે. સંતાન પ્રાપ્તિ માટે ચોખાથી, ધનની પ્રાપ્તિ માટે બીલીપત્રથી, આયુષ્ય વધારવા દુર્વાથી, રાજયોગ માટે સર્વમનોકામના સિદ્ધિ માટે અને નવગ્રહની શાંતિ માટે કાળા તલ, સુખી દાંપત્ય જીવન માટે સાકરના પાણીથી અને ડાયાબિટીસ જેવી બીમારી દૂર ઓછી કરવા શેરડીના રસથી પૂજા કરવી જાેઈએ. નિશિથ કાળ રાત્રે ૧૨.૩૭ થી ૧.૨૫ સુધી છે. આ સમયે પૂજા કરવી ઉત્તમ છે.

 

 

Tags: bhavnagartomorrow shivratri
Previous Post

સરકડિયા ગામમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

Next Post

રોબીન હુડ આર્મીએ ૧૪મીએ ઉજવ્યો રોટી ડે

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
રોબીન હુડ આર્મીએ ૧૪મીએ ઉજવ્યો રોટી ડે

રોબીન હુડ આર્મીએ ૧૪મીએ ઉજવ્યો રોટી ડે

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

મહુવાના માઢિયા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.