Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા શોભાયાત્રા સાથે મહાશિવરાત્રી ઉજવાઇ

aaspassdaily by aaspassdaily
2023-02-20 13:43:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શહેરના આનંદનગર ખાતેનાં રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા પરંપરા મુજબ મહા શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયેલ આ યાત્રામા વીશાળ સંખ્યમા ભાવિક ભાઇઓ બહેનો જોડાયા હતાં અને શિવ ભક્તિમા ભાવ વિભોર બની નાચી ઉઠેલ.

યાત્રા આનંદનગર વિસ્તારમા ફરી હતી અને ડુંગરીયા હનુમાનજી મંદિરે ભરતભાઈ ભટ્ટ સહીત હુડકો વિસ્તારમા સ્વ.ચીમનભાઈ સોની પરિવાર દ્રારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ અને ભાવિકો માટે ઠંડા પાણી તથા શરબતની વ્યવસ્થા કરવામાં આવેલ. આ યાત્રાને સફળ બનાવવા રામેશ્વર મહાદેવ મંદિરના વહીવટ કર્તા કેતનભાઈ વ્યાસ તેમજ પૂજારી મુકેશગીરી બાપુ -પંકજભાઈ જેઠવા- પરેશભાઈ પટેલ- આશિષભાઈ ત્રિવેદી- અનિલભાઈ સોની- આશિષભાઈ મેર યોગરાજસિંહ ગોહિલ- ગોપીભાઈ ત્રિવેદી- ગોપાલભાઈ માળી- હિરેનભાઈ શુકલ- કૃણાલભાઈ ઠક્કર -ત્રિલોકભાઈ જીકાદરા – જય ગોસ્વામી – રુદ્ર જેઠવા -દક્ષ જેઠવા-સાહિલ કળાતરા – કરણ કળાતરા- પૃથ્વી વાજા- જય રબારી- ઓમ જેઠવા સહીતના રામેશ્વર મિત્ર મંડળના તમામ ભાઇઓએ જહેમત ઊઠાવેલ. રાત્રિના ભાવિક ભક્તોને ઋદ્રિ અને શિવપૂજા મંદીરના મહંત મંગળગિરી બાપુ દ્રારા કરાવામા આવેલ.

Tags: aanandnagarbhavnagarshivratri shobhayatra
Previous Post

પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન રામ મંદિરના લાઇવ દર્શનનો મોરારીબાપૂના હસ્તે શુભારંભ

Next Post

કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો

લોક નૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠની હેટ્રીક

લોક નૃત્ય સ્પર્ધામાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠની હેટ્રીક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.