Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગોધરાકાંડના દોષિતોને ફાંસીની સજા માટે પ્રયાસ થશે

ટ્રેન સળગાવનારા 11 આરોપીની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવી દેતા ચુકાદા સામે સરકારની અપીલ

aaspassdaily by aaspassdaily
2023-02-21 11:45:40
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગોધરાકાંડના 11 દોષિતોને ફાંસીની સજા થાય તેવા પ્રયાસો કરવાનુ ગુજરાત સરકારે સર્વોચ્ચ અદાલતમાં કહ્યું હતું. સુપ્રીમકોર્ટમાં ગુજરાત સરકાર તરફથી પેશ થયેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે 59 લોકોને જીવતા સળગાવવાનો બનાવ ‘રેરેસ્ટ ઓફ રેર’ છે અને તેમાં દોષિતોને ફાંસીની સજા થાય તે માટે ગંભીર પ્રયાસો કરાશે.
આ કેસમાં 11 આરોપીને ટ્રાયલ કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી ત્યારબાદ સજા હળવી કરીને જન્મટીપમાં ફેરવી નાખી હતી. સુપ્રીમ કોર્ટમાં આરોપીઓ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી તેની સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટીસ પી.એસ.નરસિમ્હા તથા જસ્ટીસ જે.બી.પારડીવાલાની બેંચે વધુ સુનાવણી માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો હતો અને આ દરમ્યાન બન્ને પક્ષોના વકિલોને આરોપીઓએ જેલમાં ગાળેલા દિવસો તથા સજાનો સમય સહિતની વિગતો સાથેનો ચાર્ટ રજુ કરવા સૂચવ્યુ હતું.
સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે બાળકો-મહિલાઓ સક્રીય 59 લોકોના આ કેસમાં જીવ ગયા હતા. આરોપીઓએ ટ્રેનના ડબ્બાને બહારથી બંધ કરીને તેમાં આગ ચાંપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાયલકોર્ટે 11 આરોપીને ફાંસી તથા અન્ય 20ને જન્મટીપની સજા ફટકારી હતી તે સામે હાઈકોર્ટમાં અપીલ થતા વડી અદાલતે 11ની ફાંસીની સજા આજીવન કારાવાસમાં ફેરવી નાખી હતી તે સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે બે આરોપીને જામીન પર છોડયા હતા જયારે અન્ય સાતની જામીન અરજી પેન્ડીંગ છે.

Tags: fansi demand for godhra kand aaropigujarat
Previous Post

ખાનગી લક્ઝરી બસ સુરત શહેરમાં પ્રવેશશે નહીં

Next Post

યુક્રેનને 500 મિલિયનની લશ્કરી સહાયની કરી જાહેરાત

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
યુક્રેનને 500 મિલિયનની લશ્કરી સહાયની કરી જાહેરાત

યુક્રેનને 500 મિલિયનની લશ્કરી સહાયની કરી જાહેરાત

પ્રતિબંધિત PFI પર NIA એક્શનમાં: કેરળમાં 56 સ્થળોએ દરોડા

ગાંધીધામમાં NIAની રેડ: દેશના કુલ 70થી વધુ ઠેકાણાઑ પર એક સાથે કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.