Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જમીન અંગે ચાલતા ઝઘડાના સમાધાન માટે સમજાવવા ગયેલ યુવકની હત્યા

તળાજાના ભારાપરા ગામની ઘટનામાં કુટુંબીએ કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત યુવકે હોસ્પિટલ બિછાને દમ તોડ્યો

aaspassdaily by aaspassdaily
2023-02-23 14:17:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જમીન અંગે લાંબા સમયથી ચાલતા ઝઘડા અંગે સમાધાન કરી લેવા માટે સમજાવવા ગયેલા તળાજા તાલુકાના ભારાપરા ગામના યુવકની તેના કુટુંબીએ માર મારી હત્યા કરી નાખતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના ભારપરા ગામે રહેતા અને ખેતીકામ કરતા તુલસીભાઈ હીરાભાઈ સોલંકી ( ઉં.વ.૩૪ ) ને જમીન બાબતે કૌટુંબીક ભાઈ લક્ષ્મણભાઇ સાથે જૂનો ઝઘડો ચાલતો હતો.
જમીન બાબતે અવારનવાર ઝઘડો થતા તુલસીભાઈ આ બાબતે સમાધાન કરી લેવા અનેક વખત તેના ભાઈને સમજાવતા હતા આમ છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો ન હતો,દરમિયાન ગત રાત્રીના તુલસીભાઈ હીરાભાઈ સોલંકી વાડી વિસ્તારમાં ગયા હતા અને લક્ષ્મણભાઈને સમાધાન કરી લેવા વાતચીત કરતા હતા તે દરમિયાન લક્ષ્મણભાઈએ ઉશ્કેરાઇ જઈ ગાળો આપવા લાગ્યા હતા અને તેમના દીકરા ગુર્જર અને વિનુભાઈ પણ દોડી આવ્યા હતા અને તુલસીભાઈ ઉપર આડેધડ લાકડાના ધોકા અને કુહાડા વડે હુમલો કરતા તુલસીભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મૃતક તુલસીભાઈના ભાઈ રણછોડભાઈ હીરાભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 

 

Tags: bharaparabhavnagarTalajayuvak murder
Previous Post

વારસાઈ જમીન અંગે ખોટો પેઢી આંબો બનાવતા તત્કાલીન તલાટી મંત્રી, સરપંચ સહિત ૧૫ સામે એફઆઇઆર

Next Post

મહાપાલિકાએ ડબ્બે પુરેલ ઢોરની સંભાળ લેશે ખાદી ગ્રામોદ્યોગ સંઘ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ભાવનગરમાં રખડતા ઢોર મામલે અસરકારક કામગીરી માટે તંત્ર એક્શન મોડમાં

મહાપાલિકાએ ડબ્બે પુરેલ ઢોરની સંભાળ લેશે ખાદી ગ્રામોદ્યોગ સંઘ

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

અકવાડા ફેઇઝ-૨ ની એજન્સી બ્લેક લિસ્ટ થતાં હરીફ જૂથને પતાસું !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.