Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જશોનાથ ટેક્સી સ્ટેન્ડમાં ચાલતી ભાગવત સપ્તાહમાં રામ જન્મની કરાયેલી ઉજવણી

આજે કૃષ્ણ જન્મની ઉજવણી, ૭મીએ કથાનુ કરાશે સમાપન

aaspassdaily by aaspassdaily
2023-03-04 13:30:32
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૪
શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ટેક્સી સ્ટેન્ડમાં મહંત રામદાસ બાપુ તથા સેવક સમુદાય દ્વારા શાસ્ત્રી અમિત પ્રસાદ ભટ્ટના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ ધાર્મિક પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ભાગવત સપ્તાહ માં શુક્રવારે શ્રી રામ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અને રામ જન્મોત્સવની હાર્દિક સહિતના કાર્યક્રમોમાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. આજે કથામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જ્યારે કથાની પૂર્ણાહુતિ તારીખ 7 અને મંગળવારના રોજ કરવામાં આવશે ભાગવત સપ્તાહમાં દરરોજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે.

Previous Post

કાલથી ૧ અઠવાડીયુ ભાવનગર માર્કેટિંગ યાર્ડ બંધ

Next Post

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧૦ સેન્ટર સંવેદનશીલ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧૦ સેન્ટર સંવેદનશીલ જાહેર

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧૦ સેન્ટર સંવેદનશીલ જાહેર

ભાવનગરમાં ૨૪૮ દિવસ બાદ મહતમ તાપમાન 37 ડિગ્રીએ

ભાવનગરમાં ૨૪૮ દિવસ બાદ મહતમ તાપમાન 37 ડિગ્રીએ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.