Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

દેવગાણા ગોપાલ આશ્રમમાં આજથી ધર્મોત્સવ

મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા, પુરૂષોત્તમદાસ બાપુની તિથીની ઉજવણી અને સીતારામબાપુના વ્યાસાસને ભાગવત કથાનું આયોજન

aaspassdaily by aaspassdaily
2023-03-07 14:37:20
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૭
શિહોર તાલુકાના દેવગાણા ગામના ગોપાલ આશ્રમમાં આજથી ધર્મોત્સવનો પ્રારંભ થયો છે જેમાં મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂ.પુરૂષોત્તમદાસ બાપુની ૩૨મી પૂણ્યતિથી તથા શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે. આ પ્રસંગે પૂ.સિતારામબાપુ વ્યાસપીઠ ુપરથી જ્ઞાનવાણી વહાવશે.
શ્રીમદ્‌ ભાગવત જ્ઞાન યજ્ઞ તા.૯ને ગુરૂવારે બપોરે ૩-૦૦ કલાકથી, તા.૧૫ને બુધવાર બપોરના ૨-૩૦ સુધી આયોજીત થઈ છે. જ્યારે આજે મંગળવારે સવારથી પ્રતિષ્ઠા વિધીનો પ્રારંભ થયો છે જેની પૂર્ણાહુતિ તા.૯ને ગુરૂવારે બપોરે ૨-૩૦ કલાકે થશે. ધર્મોત્સવ દરમિયાન ગુરૂવાર, શનિવાર, અને સોમવારની રાત્રીના જુદા જુદા કલાકારો સંતવાણી પીરસશે. ભાવિકોને ધર્મોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ અપાયું છે. ધર્મોત્સવને સફળ બનાવવા ગોપાલ આશ્રમ સેવક સમુદાય જહેમત ઉઠાવી રહ્યો છે.

Previous Post

425 કરોડના હેરોઈન સાથે ઈરાની બોટને ગુજરાત કોસ્ટ ગાર્ડ અને ATSએ પકડી પાડી

Next Post

સાળંગપુરમાં કષ્ટભંજન દેવના સાનિધ્યે યોજાયો ભવ્ય રંગોત્સવ

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
દેવગાણા ગોપાલ આશ્રમમાં આજથી ધર્મોત્સવ

સાળંગપુરમાં કષ્ટભંજન દેવના સાનિધ્યે યોજાયો ભવ્ય રંગોત્સવ

સિહોરના હત્યાના ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો, 4 વર્ષથી હાથતાળી આપતો હતો – તેના માથે 10હજારનું ઇનામ હતું

સિહોરના હત્યાના ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો, 4 વર્ષથી હાથતાળી આપતો હતો - તેના માથે 10હજારનું ઇનામ હતું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.