Thursday, August 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સાળંગપુરમાં કષ્ટભંજન દેવના સાનિધ્યે યોજાયો ભવ્ય રંગોત્સવ

ખાસ ઉદયપુરથી ઓર્ગેનિક રંગો મંગાવી દાદાને ધરાવાયો, સંતો અને ૫૦ હજારથી વધુએ માણી રંગોત્સવની મજા : નાસિકના ઢોલના તાલે રાસની રમઝટ

aaspassdaily by aaspassdaily
2023-03-07 14:39:34
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૭
સાળંગપુરમાં વિરાજિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન કરાયું હતું.

મંદિરના પરિસરમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને ૫૦ હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતાં. દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવેલ. જે બાદ ૧૦ પ્રકારના ૨૫ હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા હતાં.

આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતાં. બાદમાં ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવશે.એટલું જ નહીં રંગોની સાથે ૧ હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવેલ. તો આ રંગોત્સવના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો મંદિર પરિસરમાં ૭૦થી ૮૦ ફૂટ ઊંચા કલરના ૨૫૦ બ્લાસ્ટ કરાયેલ. આ ઉપરાંત ૧૦૦ ફૂટ ઊંચા ૧૨૦ કંકુના બ્લાસ્ટ પણ કરાયેલ. આ સાથે જ ૬૦ ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવેલ અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી.

Previous Post

દેવગાણા ગોપાલ આશ્રમમાં આજથી ધર્મોત્સવ

Next Post

સિહોરના હત્યાના ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો, 4 વર્ષથી હાથતાળી આપતો હતો – તેના માથે 10હજારનું ઇનામ હતું

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
સિહોરના હત્યાના ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો, 4 વર્ષથી હાથતાળી આપતો હતો – તેના માથે 10હજારનું ઇનામ હતું

સિહોરના હત્યાના ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો, 4 વર્ષથી હાથતાળી આપતો હતો - તેના માથે 10હજારનું ઇનામ હતું

ઈન્દોર ટેસ્ટઃ ઈન્દોરની પિચના ખરાબ રેટિંગથી નારાજ BCCI, ICCના નિર્ણયને પડકારી શકે છે

ઈન્દોર ટેસ્ટઃ ઈન્દોરની પિચના ખરાબ રેટિંગથી નારાજ BCCI, ICCના નિર્ણયને પડકારી શકે છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.