Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કમોસમી માવઠાથી ખેડૂતોએ બાગાયતી પાક તદ્દન ગુમાવ્યો

માવઠઃના મારથી કંગાળ બનેલા ખેડૂતોને તાત્કાલીક સર્વે કરાવી સહાય આપવા ખેડૂત અગ્રણી દશરથસિહની માગ

aaspassdaily by aaspassdaily
2023-03-07 17:46:49
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૭

ભાવનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતની સાથે જ માવઠા રૂપી કમોસમી વરસાદના કારણે નુકસાની ને પગલે બાગાયતી પાકોના ખેડૂતો રીતસર કંગાળ બની ગયા છે ખેડૂતોને આટલા મોટા પ્રમાણમાં બાગાયતી નુકસાન થયું હોવા છતાં તંત્ર હજી સર્વે કરવાની જાહેરાતો કરે છે ત્યારે ગોહિલવાડ પંથકના ખેડૂત આગેવાન દશરથસિંહ ગોહિલ સરકારના મંત્રીઓને સવાલ કરે છે કે આપણે ડિજિટલ ઇન્ડિયા હોવા છતાં કેમ ખેડૂતોનું તાત્કાલિક ટેકનોલોજીથી સર્વે થઈ શકે નહીં? ગોહિલવાડના ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં તળાજા ઘોઘા પાલીતાણા જેસર વગેરે તાલુકાઓના વિસ્તારમાં માવઠાના કમોસમી વરસાદના કારણે ખેતી પાકો જેવા કે ઘઉં ચણા બાજરી.ડુગળી વગેરે પાકોમાં નુકસાન થવાથી જગતનો તાત પર એક આકાશી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે જે ખેડૂતોએ 156 આપી છે એવા ખેડૂતોને આજે 156 વાળી સરકાર પાસે આશા છે કે એસ ડી આર એફ (sdrf)ની જોગવાઈ મુજબ અસર કરતા તાલુકાઓ ગામો અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર મદદ રૂપ બને અને કુદરતી આફત માંથી ખેડુતોને બચાવે તેવો માંગ ઉઠવા પામી છે.

Previous Post

Afghanistan: આ દેશની પૂર્ણ સદસ્યતાનો અધિકાર બચી શકે છે, આઇસીસીની આગામી બેઠકમાં લેવાશે નિર્ણય

Next Post

મેરીટાઇમ એજ્યુકેશન માટે આગળ આવતું લીલા ગ્રુપ

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
મેરીટાઇમ એજ્યુકેશન માટે આગળ આવતું લીલા ગ્રુપ

મેરીટાઇમ એજ્યુકેશન માટે આગળ આવતું લીલા ગ્રુપ

૧૨ માર્ચ રવિવારે ભાવનગરમાં ફ્રિ જ્યોતિષ- વાસ્તુ માર્ગદર્શન શિબિર

૧૨ માર્ચ રવિવારે ભાવનગરમાં ફ્રિ જ્યોતિષ- વાસ્તુ માર્ગદર્શન શિબિર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.