Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home જ્યોતિષ

૧૨ માર્ચ રવિવારે ભાવનગરમાં ફ્રિ જ્યોતિષ- વાસ્તુ માર્ગદર્શન શિબિર

વિવિધ નિષ્ણાંતો દ્વારા પ્રથમવાર નિઃશુલ્ક વ્યક્તિગત માર્ગદર્શનનો લાભ મળશે 

aaspassdaily by aaspassdaily
2023-03-08 11:12:25
in જ્યોતિષ, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મિરલ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર ખાતે ૧૨ માર્ચને રવિવારે વિનામૂલ્યે જ્યોતિષ -વાસ્તુ માર્ગદર્શન- પરામર્શ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

જ્યોતિષ તથા આધ્યત્મની કળા આપણા શાસ્ત્રોની અમુલ્ય જ્ઞાન પરંપરા છે. આપણને મૂંઝવતી કોઈ પણ સમસ્યા જેવી કે ધંધાકીય બાબતમાં અટકાયત, નોકરીના મળવી, કારકિર્દી પ્રત્યેની ચિંતા આવી અનેક સમસ્યાનું સમાધાન આધ્યાત્મ ખુબ સરળતાથી આપે છે. આ અંગે કોઈ પણ અંધશ્રદ્ધા વહેમથી દુર રાખી શાસ્ત્ર મુજબ વિનામૂલ્યે વ્યક્તિગત માર્ગદર્શન શિબિર ભાવનગરમાં પ્રથમવાર યોજાઇ રહી છે.

જેમાં એક જ જગ્યા ટેરો કાર્ડ રીડર, જ્યોતિષ, વાસ્તુ તજજ્ઞ, લામફેરા માસ્ટર, મોક્ષપટ રીડર, રુન્સ રીડર, રેકી ગ્રાન્ડ માસ્ટર, ઓટોમેટીક રાઈડર નિષ્ણાંતોની સેવાનો લાભ મળશે. જેઓ તમારી કોઈ પણ સમસ્યાનું ડરાવ્યા વગર સરળતાથી સમાધાન આપશે. આ શિબિરમાં ભાવનગર શહેરના નામાકિંત અને અનુભવી નિષ્ણાંતોનો પણ સમાવેશ થયો છે. હોટલ બેઝિલ પાર્ક, (વિક્ટોરીયા પાર્ક પાસે, ઈસ્કોન મેગા સીટી, ભાવનગર) ખાતે સવારે ૧૦થી સાંજે ૭ સુધી આ શિબિર રહેશે અને આ સમય દરમિયાન કોઈ પણ જિજ્ઞાસુ અનુકૂળ સમયે વિનામૂલ્યે માર્ગદર્શન મેળવી શકશે. લોકોનો આગોતરા સુંદર પ્રતિસાદ હોય થોડો સમય લઈને આવવા અને આપના પ્રશ્ર્નો અંગે સ્પષ્ટ વિગતો સાથે રાખવા આયોજકો દ્વારા જણાવાયું છે.

Tags: . Bhavnavarastrology
Previous Post

મેરીટાઇમ એજ્યુકેશન માટે આગળ આવતું લીલા ગ્રુપ

Next Post

કામના સમાચાર / મગજને મજબૂત કરવામાં મદદ કરે છે રીંગણ, તેના ફાયદા જાણી લેશો તો તમારી ફેવરેટ શાકભાજી બની જશે

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
કામના સમાચાર / મગજને મજબૂત કરવામાં મદદ કરે છે રીંગણ, તેના ફાયદા જાણી લેશો તો તમારી ફેવરેટ શાકભાજી બની જશે

કામના સમાચાર / મગજને મજબૂત કરવામાં મદદ કરે છે રીંગણ, તેના ફાયદા જાણી લેશો તો તમારી ફેવરેટ શાકભાજી બની જશે

44 વર્ષની ઉંમર, ઘણા લોકો સાથે જોડાયેલા નામ, હજુ લગ્ન નથી થયા, શમિતા શેટ્ટી પોતાના દિલમાં શું દર્દ છુપાવી રહી છે?

44 વર્ષની ઉંમર, ઘણા લોકો સાથે જોડાયેલા નામ, હજુ લગ્ન નથી થયા, શમિતા શેટ્ટી પોતાના દિલમાં શું દર્દ છુપાવી રહી છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.