Friday, September 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી’ના સ્લોગન સાથે જન ઔષધિ દિવસની ઉજવણી

મેયર કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને પાંચમા ઔષધિ દિનની ઉજવણી કરાઈ

aaspassdaily by aaspassdaily
2023-03-09 10:33:47
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.9
ભાવનગરની સર ટી. હોસ્પિટલની નર્સિંગ કોલેજ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંર્તગત પાંચમા ઔષધિ દિવસની ઉજવણી મેયર કીર્તિબાળા દાણીધારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

વડાપ્રધાનની પહેલ પર યોજના વિશે જાગૃતિ વધારવા અને જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૭મી માર્ચે “જન ઔષધિ દિવસ” ઉજવવામાં આવે છે. આ વર્ષે ૫મો જન ઔષધિ દિવસ” જન ઔષધિ સસ્તી ભી અચ્છી ભી “ ની સુચિત થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. જે માટે ૦૧ માર્ચ ૨૦૨૩ થી ૦૭. માર્ચ ૨૦૨૩ સુધી ભાવનગર જિલ્લાના તમામ PHC , CHC ,SDH , DH ,Nursing School ખાતે એક અઠવાડિયા સુધી ગુણવત્તાયુકત જેનેરિક દવાઓની જાગરૂકતા ઉભી કરવા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે જનઔષધિ પરિયોજનની સાફલ્યગાથાની શોર્ટ ફિલ્મનું નિદર્શન બાદ ઉપસ્થિત લાભાર્થીઓ પોતાના અનુભવો વ્યકત કરી ભારતીય જન ઔષધિ પરિયોજના છેવાડાના લોકો માટે આશિર્વાદરૂપ થઈ હોવાનું જણાવી હતી. આ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ તકે ડેપ્યુટી મેયર કૃણાલ કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, જીલ્લા કલેક્ટર ડી. કે. પારેખ, મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાય, સર ટી. હોસ્પિટલ અધિક્ષક જયેશ બહ્મભટ્ટ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડી. ચંદ્રમણી કુમાર, એમ. ઓ. એચ ડો. આર. કે. સિંહા, જિલ્લા આર. સી. એચ. અધિકારી ડો. કોકિલાબેન સોલંકી સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post

ઉત્તમ અભિનેતા અને દિગ્દર્શક હોવા ઉપરાંત, સતીશ કૌશિક પટકથા લેખક પણ હતા

Next Post

ક્રિપ્ટો સેક્ટર પર સરકાર દ્વારા મની લોન્ડરિંગની જોગવાઈઓ કરાઈ લાગુ

aaspassdaily

aaspassdaily

Related News

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!
આંતરરાષ્ટ્રીય

ભારત અને ચીન સાથે ધમકીની ભાષા વાપરવી ભારે પડશે, રશિયાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી!

September 19, 2025
અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નાગરિકત્વ મેળવવું હવે વધુ મુશ્કેલ બનશે

September 19, 2025
પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદરની અપાયેલી આવેલી છૂટ રદ
આંતરરાષ્ટ્રીય

પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદરની અપાયેલી આવેલી છૂટ રદ

September 19, 2025
Next Post
ક્રિપ્ટો સેક્ટર પર સરકાર દ્વારા મની લોન્ડરિંગની જોગવાઈઓ કરાઈ લાગુ

ક્રિપ્ટો સેક્ટર પર સરકાર દ્વારા મની લોન્ડરિંગની જોગવાઈઓ કરાઈ લાગુ

ભાવનગરમાં કાલે એમ. જે. કોમર્સ કોલેજ ખાતે  રોજગાર ભરતી મેળો

ભાવનગરમાં કાલે એમ. જે. કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.